ઉમરગામ મામલતદાર આપઘાતા કેસ: ભાજપ નેતાઓના પ્રેશરને કારણે આપઘાત કર્યો હોવાનો અમિત ચાવડાનો આરોપ

ઉમરગામ મામલતદાર આપઘાતા કેસ: ભાજપ નેતાઓના પ્રેશરને કારણે આપઘાત કર્યો હોવાનો અમિત ચાવડાનો આરોપ

વલસાડમાં શોકનું મોજું ફરી વળ્યું જ્યારે ઉમરગામ તાલુકાના મામલતદારે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના રાત્રે બની જેનાથી તાલુકા વહીવટી સંકુલમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક મામલતદારની ઓળખ દલપતભાઈ છોટુભાઈ બ્રહ્મકચ્છ તરીકે થઈ છે. તેમણે સોમવારે રાત્રે ઉમરગામ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નજીક રેલ્વે ટ્રેક પર આત્મહત્યા કરી લીધી. ભાજપના નેતાઓ 20થી 30 […]

વાંચન ચાલુ રાખો
કાર ચાલકે 2 સ્કૂટર સવારને ઉડાવ્યા! મોરબી અકસ્માતનો હચમચાવતો વીડિયો

કાર ચાલકે 2 સ્કૂટર સવારને ઉડાવ્યા! મોરબી અકસ્માતનો હચમચાવતો વીડિયો

મોરબીમાં રાજકોટ બાયપાસ રોડ પર અકસ્માત સર્જાયો હતો. જ્યાં રોડ પર જઈ રહેલા સ્કૂટરની પાછળ પૂરપાટ આવેલી એક કાર ઘુસી ગઈ હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે સ્કૂટર પર સવાર બંને લોકો રોડ પર પટકાયા હતા અને ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં ઘાયલ થયેલા સ્કૂટર ચાલકે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે […]

વાંચન ચાલુ રાખો