24 કલાકમાં બીજીવાર પીએમ મોદીએ તેલ બચાવવા અપીલ કરી, શું દેશ પર કોઈ મોટું સંકટ તોળાઈ રહ્યું છે?

24 કલાકમાં બીજીવાર પીએમ મોદીએ તેલ બચાવવા અપીલ કરી, શું દેશ પર કોઈ મોટું સંકટ તોળાઈ રહ્યું છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને 24 કલાકના સમયગાળામાં સતત બીજી વખત તેલ બચાવવાની અપીલ કરી છે. પીએમ મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેલ બચાવવું એ હવે દરેક નાગરિકની જવાબદારી છે. વડોદરામાં એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર વિશ્વ અસ્થિર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે. પહેલા કોવિડ-19 રોગચાળો આવ્યો ત્યારબાદ વૈશ્વિક […]

વાંચન ચાલુ રાખો
ખાલી 4 રાજ્યો કોંગ્રેસ પાસે 50થી વધારે ધારાસભ્યો, પીએમ મોદીએ વીણી વીણીને પ્રહારો કર્યા

ખાલી 4 રાજ્યો કોંગ્રેસ પાસે 50થી વધારે ધારાસભ્યો, પીએમ મોદીએ વીણી વીણીને પ્રહારો કર્યા

પીએમ મોદીના જણાવ્યા અનુસાર, દેશમાં કોંગ્રેસનો જનાધાર રાજ્યોમાં ખૂબ જ ઘટી ચુક્યો છે. વર્તમાનમાં ખાલી ચાર જ એવા રાજ્યો છે, જ્યાં વિધાનસભામાં કોંગ્રેસ પાસે 50 અથવા તેનાથી વધારે ધારાસભ્યો છે. હાલના રાજકીય આંકડા પર નજર નાખીએ તો કયા એવા ચાર રાજ્યો છે, જ્યાં કોંગ્રેસ પાસે 50થી વધારે ધારાસભ્ય છે. કર્ણાટક: 2023ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર […]

વાંચન ચાલુ રાખો