ગુજરાતમાં પણ અયોધ્યા વાળી! ભાજપ સરકારે જ્યાં દુનિયાની સૌથી મોટી મૂર્તિ બનાવી ત્યાં હાર થઈ, AAP એ મેદાન માર્યું

ગુજરાતમાં પણ અયોધ્યા વાળી! ભાજપ સરકારે જ્યાં દુનિયાની સૌથી મોટી મૂર્તિ બનાવી ત્યાં હાર થઈ, AAP એ મેદાન માર્યું

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે ફરી એકવાર વિરોધ પક્ષનો સફાયો કરી દીધો છે. શહેરી કેન્દ્રોથી ગ્રામીણ વિસ્તારો સુધી, કમળ બધે ખીલ્યું છે. કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર નોંધપાત્ર લડાઈ લડવામાં નિષ્ફળ ગઈ, ત્યાં જ આમ આદમી પાર્ટી (AAP) એકંદરે કોઈ શાનદાર સિદ્ધિ હાંસલ કરી શકી નથી. આદિવાસી પ્રભુત્વ ધરાવતા નર્મદા જિલ્લાના ગામડાઓમાં અરવિંદ કેજરીવાલનું “ઝાડું” લોકોને […]

વાંચન ચાલુ રાખો
ચૈતરના ગઢમાં હર્ષ સંઘવીની જંગી સભા, કર્યા આકરા પ્રહાર

ચૈતરના ગઢમાં હર્ષ સંઘવીની જંગી સભા, કર્યા આકરા પ્રહાર

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જંગી સભા ગજવી. આદિવાસી ગૌરવ અભિવાદન સમારંભમાં હર્ષ સંઘવી, નરેશ પટેલ, મનસુખ વસાવા અને ગણપત વસાવાએ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા પર જબ્બર ચાબખાં માર્યા. જેના પર ચૈતર વસાવાએ પણ પલટવાર કર્યો. Source link

વાંચન ચાલુ રાખો
નર્મદામાં BJPનો હુંકાર, કહ્યું – “પીળા પટ્ટાવાળાના ખાતા નહીં ખૂલે”

નર્મદામાં BJPનો હુંકાર, કહ્યું – “પીળા પટ્ટાવાળાના ખાતા નહીં ખૂલે”

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે કવાયત શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપે નર્મદા જિલ્લામાં કબજો જમાવવા માટે કમરકસી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની સભાનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે સાથે જે સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ વિશે પણ ભાજપ નેતાઓએ […]

વાંચન ચાલુ રાખો