GT vs MI : મુંબઈ ઈન્ડિયન્સે તેના શ્રેષ્ઠ ખેલાડીને કર્યો ડ્રોપ, હાર્દિક પંડ્યાની ટીમમાં વાપસી સાથે જ કાઢી મૂક્યો

GT vs MI : મુંબઈ ઈન્ડિયન્સે તેના શ્રેષ્ઠ ખેલાડીને કર્યો ડ્રોપ, હાર્દિક પંડ્યાની ટીમમાં વાપસી સાથે જ કાઢી મૂક્યો

IPLની સૌથી સફળ ટીમોમાંની એક મુંબઈ ઈન્ડિયન્સે પહેલી મેચમાં હાર બાદ બીજી મેચમાં ગુજરાત સામે પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સે વિલ જેક્સની જગ્યાએ હાર્દિક પંડયા અને ​​વિગ્નેશ પુથુરના સ્થાને મુજીબ ઉર રહેમાનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન સામેલ કર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સનો રેગ્યુલર કેપ્ટન હાર્દિક પંડયા ટીમમાં પરત ફર્યો હતો. જેથી તેનું પ્લેઈંગ 11 […]

વાંચન ચાલુ રાખો
GT vs MI : મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યું ‘સૂર્યગ્રહણ’, ગુજરાત સામે પૂરી થશે 167 દિવસની રાહ? – Gujarati Information | IPL 2025 GT vs MI Mumbai Indians apprehensive about Suryakumar Yadavs poor kind – IPL 2025 GT vs MI Mumbai Indians apprehensive about Suryakumar Yadavs poor kind

GT vs MI : મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યું ‘સૂર્યગ્રહણ’, ગુજરાત સામે પૂરી થશે 167 દિવસની રાહ? – Gujarati Information | IPL 2025 GT vs MI Mumbai Indians apprehensive about Suryakumar Yadavs poor kind – IPL 2025 GT vs MI Mumbai Indians apprehensive about Suryakumar Yadavs poor kind

આંકડા દર્શાવે છે કે સૂર્યકુમાર યાદવે છેલ્લા 167 દિવસમાં 9 T20 મેચ રમી છે અને આ દરમિયાન તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. આ દિગ્ગજ ભારતીય બેટ્સમેનના બેટમાંથી છેલ્લી અડધી સદી 12 ઓક્ટોબર 2024ના રોજ બાંગ્લાદેશ સામે આવી હતી. ત્યારથી, તેણે રમેલી 9 T20 મેચોમાં તેનો સર્વોચ્ચ સ્કોર 29 રન રહ્યો છે, જે […]

વાંચન ચાલુ રાખો
IND vs ENG : ધોની-વિરાટ નહીં, રોહિત શર્મા બન્યો ભારતનો નંબર-1 કેપ્ટન, ODI શ્રેણીમાં તૂટ્યા 5 રેકોર્ડ – Gujarati Information | IND vs ENG 5 data damaged in ODI sequence Rohit Sharma overtake Dhoni Virat – IND vs ENG 5 data damaged in ODI sequence Rohit Sharma overtake Dhoni Virat

IND vs ENG : ધોની-વિરાટ નહીં, રોહિત શર્મા બન્યો ભારતનો નંબર-1 કેપ્ટન, ODI શ્રેણીમાં તૂટ્યા 5 રેકોર્ડ – Gujarati Information | IND vs ENG 5 data damaged in ODI sequence Rohit Sharma overtake Dhoni Virat – IND vs ENG 5 data damaged in ODI sequence Rohit Sharma overtake Dhoni Virat

રોહિત શર્મા પહેલો ભારતીય કેપ્ટન બન્યો છે જેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ચાર દ્વિપક્ષીય ODI શ્રેણીમાં ક્લીન સ્વીપ હાંસલ કર્યો છે. રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને હવે ઈંગ્લેન્ડ સામે ક્લીન સ્વીપ જીત અપાવી છે. રોહિત શર્માએ વિરાટ કોહલી અને એમએસ ધોનીને પાછળ છોડી દીધા હતા, કોહલી અને ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે 3-3 […]

વાંચન ચાલુ રાખો
IND vs ENG : આજે અમદાવામાં ટીમ ઈન્ડિયાની નજર ઇંગ્લેન્ડને સીરિઝમાં ક્લીન સ્વીપ કરવા પર રહેશે – Gujarati Information | IND vs ENG third ODI Match in Narendra Modi Stadium Ahmedabad – IND vs ENG third ODI Match in Narendra Modi Stadium Ahmedabad

IND vs ENG : આજે અમદાવામાં ટીમ ઈન્ડિયાની નજર ઇંગ્લેન્ડને સીરિઝમાં ક્લીન સ્વીપ કરવા પર રહેશે – Gujarati Information | IND vs ENG third ODI Match in Narendra Modi Stadium Ahmedabad – IND vs ENG third ODI Match in Narendra Modi Stadium Ahmedabad

જો આપણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશે વાત કરીએ, તો તે હાલમાં સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, તેથી બેટ્સમેન માટે અહીં છગ્ગો મારવો સરળ રહેતા નથી. અહીં અત્યાર સુધી રમાયેલી 31 વનડે મેચમાંથી, પહેલા બેટિંગ કરનારી ટીમ 15 વખત જીતી છે, જ્યારે લક્ષ્યનો પીછો કરતી ટીમ 16 વખત મેચ જીતવામાં સફળ રહી છે. Source link

વાંચન ચાલુ રાખો
રોહિત શર્મા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર છેલ્લી મેચ રમશે ! 1,32,000 ચાહકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે! – Gujarati Information | Rohit Sharma will play his final sequence on the Narendra Modi Stadium in Ahmedabad – Rohit Sharma will play his final sequence on the Narendra Modi Stadium in Ahmedabad

રોહિત શર્મા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર છેલ્લી મેચ રમશે ! 1,32,000 ચાહકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે! – Gujarati Information | Rohit Sharma will play his final sequence on the Narendra Modi Stadium in Ahmedabad – Rohit Sharma will play his final sequence on the Narendra Modi Stadium in Ahmedabad

આ સ્ટેડિયમની કુલ ક્ષમતા 1,32,000 ચાહકોની છે. ભારત-ઈંગ્લેન્ડ વનડે સિરીઝની છેલ્લી મેચ તે તમામ ચાહકો માટે ઐતિહાસિક ક્ષણ બની શકે છે. તે પોતાની આંખો સામે રોહિત શર્માને પોતાના હોમ ગ્રાઉન્ડ પર પોતાની કારકિર્દીની છેલ્લી મેચ રમતા જોઈ શકે છે. 3 વનડે મેચમાંથી એક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે મેચ રમાશે.12 ફેબ્રુઆરી – ત્રીજી વનડે, […]

વાંચન ચાલુ રાખો