પ્રિ ડાયાબિટીસ ધરાવતા લોકો મેટફોર્મિન કેમ લે છે? બ્લડ સુગર લેવલ નોર્મલ થાય પછી દવા બંધ કરી શકાય?
પ્રી-ડાયાબિટીસવાળા દર્દીઓને મેટફોર્મિન શા માટે આપવામાં આવે છે? મુંબઈ સેન્ટ્રલ સ્થિત વોકહાર્ટ હોસ્પિટલ્સના કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ અને ડાયાબિટોલોજીસ્ટ ડૉ. પ્રણવ ઘોડીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. પ્રી-ડાયાબિટીસ એટલે એવી સ્થિતિ જેમાં બ્લડ સુગરનું સ્તર સામાન્ય કરતા વધારે હોય છે, પરંતુ ડાયાબિટીસ તરીકે વર્ગીકૃત કરવા માટે પૂરતું ઊંચું નથી. “આ તબક્કે, શરીર ઇન્સ્યુલિન પ્રતિકારના ચિહ્નો દર્શાવે છે. […]
વાંચન ચાલુ રાખો