ગરીબોનું 4000 કિલો અનાજ કોણ ખાઈ ગયું?

ગરીબોનું 4000 કિલો અનાજ કોણ ખાઈ ગયું?

રાજકોટના ઉપલેટાના જામ ટીંબડીમાં છેલ્લા 7 મહિનાથી ચાલતા અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે. 4000 કિલો અનાજ ગાયબ થતા તંત્ર પણ દોડતું થયું છે. ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાન સામે ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે સંચાલકો અનાજ પર ફાકી ખાઈને થૂંકે છે. એટલું જ નહીં, અનાજ માંગવા જાય તો તોછડાઈ કરે […]

વાંચન ચાલુ રાખો
ખેડૂતો હાથમાં સાંકળ બાંધીને સરકારી કચેરી પહોંચ્યા!

ખેડૂતો હાથમાં સાંકળ બાંધીને સરકારી કચેરી પહોંચ્યા!

ભાણવડ મામલતદાર કચેરીમાં અનોખા દૃશ્યો જોવા મળ્યા છે. કિસાન કૉંગ્રેસ અને ખેડૂતો હાથમાં સાંકળ બાંધીને મામલતદારને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. મહત્ત્વનું છે કે ટેકાના ભાવે મગફળી 300 મણ ખરીદી કરવાની માગ સાથે કેટલાક ખેડૂતોએ આજે ભાણવડ મામલતદાર કચેરીમાં આવેદન આપ્યું હતું. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે […]

વાંચન ચાલુ રાખો