કામની વાત: ઘરની આજુબાજુમાં આ 3 છોડ લગાવો, મચ્છર ક્યારેય તમારા ઘર સામે જોશે નહીં

કામની વાત: ઘરની આજુબાજુમાં આ 3 છોડ લગાવો, મચ્છર ક્યારેય તમારા ઘર સામે જોશે નહીં

Final Up to date:Feb 18, 2026 8:17 PM IST ગાર્ડનર રામ સાગરે જણાવ્યું છે કે તુલસીનો છોડ ભારતીય ઘરોમાં આસ્થા સાથે લગાવવામાં આવે છે, પણ તેના ઔષધીય ગુણો પણ શાનદાર છે. તેની તેજ સુગંધ મચ્છરોને પસંદ નથી આવતી. જો તુલસીનો છોડ બારી, દરવાજા અથવા બાલ્કનીમાં રાખેલો હોય તો આ પ્રાકૃતિક રિપેલન્ટની માફક કામ કરે છે. […]

વાંચન ચાલુ રાખો
મની પ્લાન્ટને પણ ટક્કર મારે છે લક્ષ્મી કુબેર છોડ, ગરીબીથી કંટાળ્યા હોવ તો આ દિશામાં લગાવો, અચ્છે દિન આવશે

મની પ્લાન્ટને પણ ટક્કર મારે છે લક્ષ્મી કુબેર છોડ, ગરીબીથી કંટાળ્યા હોવ તો આ દિશામાં લગાવો, અચ્છે દિન આવશે

Final Up to date:Feb 08, 2026 5:18 PM IST પૂજારી શુભમ તિવારીએ જણાવ્યું છે કે, વાસ્તુ શાસ્ત્રમાં દરેક છોડની દિશા અને ઊર્જાનું ખાસ મહત્ત્વ જણાવ્યું છે. લક્ષ્મી કુબેર છોડ ધન અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે, એટલા માટે તેને યોગ્ય દિશામાં રાખવો જરુરી છે. જો તેને ખોટી જગ્યા પર રાખવામાં આવે તો તે ઘરમાં નકારાત્મક […]

વાંચન ચાલુ રાખો
એરંડા 1290 સુધી, રાયડો 1311 પ્રતિ મણ: મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે કયા પાકનો કેટલો ભાવ બોલાયો?

એરંડા 1290 સુધી, રાયડો 1311 પ્રતિ મણ: મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે કયા પાકનો કેટલો ભાવ બોલાયો?

Final Up to date:Feb 04, 2026 2:45 PM IST મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોની સારી આવી નોંધાઈ હતી. માર્કેટ યાર્ડમાં આજે ખાસ કરીને એરંડા, રાયડો, ગવાર અને અજમાની નોંધપાત્ર આવક નોંધાઈ હતી. + મહેસાણા યાર્ડમાં આજના ભાવ જાણો મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોની સારી આવી નોંધાઈ હતી. ખાસ કરીને એરંડા, રાયડો, […]

વાંચન ચાલુ રાખો
સીએમ યોગીનું અપમાન સહન કરીશ નહીં: અયોધ્યામાં તૈનાત ડેપ્યુટી કમિશ્નરે પદ પરથી રાજીનામું આપી દીધું

સીએમ યોગીનું અપમાન સહન કરીશ નહીં: અયોધ્યામાં તૈનાત ડેપ્યુટી કમિશ્નરે પદ પરથી રાજીનામું આપી દીધું

Final Up to date:Jan 27, 2026 10:15 PM IST પ્રશાંતનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સમર્થનમાં તેમણે આ નિર્ણય લીધો છે. gst deputy commissioner resigns લખનઉ: અયોધ્યામાં તૈનાત GST ડેપ્યુટી કમિશનર પ્રશાંત કુમાર સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે જ્યોતિષ્પીઠ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે યૂપી સીએમ […]

વાંચન ચાલુ રાખો
જોધપુરના આ ભાઈ છેલ્લા 13 વર્ષથી પીએમ મોદીને બાંધે છે સાફો, રાષ્ટ્રીય પર્વ પર વડાપ્રધાનના પહેરવેશમાં લગાવે છે ચાર ચાંદ

જોધપુરના આ ભાઈ છેલ્લા 13 વર્ષથી પીએમ મોદીને બાંધે છે સાફો, રાષ્ટ્રીય પર્વ પર વડાપ્રધાનના પહેરવેશમાં લગાવે છે ચાર ચાંદ

છેલ્લા 13 વર્ષથી સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર વડાપ્રધાન મોદીને રાજસ્થાની સાફો પહેરાવનારા જોધપુરના દેવી સિંહ અત્યાર સુધીમાં 23 વાર આ ગૌરવ પ્રાપ્ત કરી ચૂક્યા છે. 77મા ગણતંત્ર દિવસ પર પીએમ મોદીએ બાંધણીના બહુરંગી સાફા ધારણ કર્યા. દેવી સિંહની વિશિષ્ટ કલાએ તેમને રાષ્ટ્રીય ઓળખ અપાવી છે અને તેઓ રાજસ્થાની પરંપરાના સંવાહક બન્યા છે. Source […]

વાંચન ચાલુ રાખો
ભાંગેલા-તૂટેલા હાડકાંને ફેવિકોલની જેમ જોડે છે આ છોડ, બહાર નીકળતા પેટને પણ અંદર કરશે

ભાંગેલા-તૂટેલા હાડકાંને ફેવિકોલની જેમ જોડે છે આ છોડ, બહાર નીકળતા પેટને પણ અંદર કરશે

Final Up to date:Jan 17, 2026 6:28 PM IST બલિયા: અંગ્રેજી દવાઓથી હાર માનીને હવે ધીમે ધીમે લોકો પરંપરાગત ઇલાજ સાથે આયુર્વેદ તરફ વળી રહ્યા છે. ત્યારે વાત જો ઔષધિઓની કરીએ તો, ધરતી પર તમામ દુર્લભ ઔષધિઓ રહેલી છે. અમુક તો એવા છોડ પણ છે, જે આસાનીથી દરેક જગ્યાએ મળી જાય છે. પણ આ છોડ […]

વાંચન ચાલુ રાખો
Diwali 2025: દ્વારકામાં ક્યારે ઉજવાશે દિવાળી? દર્શને જતા પહેલા જાણી લો

Diwali 2025: દ્વારકામાં ક્યારે ઉજવાશે દિવાળી? દર્શને જતા પહેલા જાણી લો

Final Up to date:October 15, 2025 9:19 AM IST દ્વારકા જગત મંદિરમાં 19 થી 23 ઓક્ટોબર સુધી દિવાળી, અન્નકૂટ, નવા વર્ષ અને ભાઈબીજની વિશેષ ઉજવણી થશે. તેમજ દર્શનક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તહેવારમાં ભીડ વધવાની શક્યતા છે. દ્વારકા મંદિરમાં દિવાળીની ઉજવણી દ્વારકા: દ્વારકા જગત મંદિરમાં મોટાભાગના હિન્દુ ધર્મના તહેવારોની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. […]

વાંચન ચાલુ રાખો
ચંદ્ર ગ્રહણને લઈને દ્વારકા જગતમંદિરના દર્શન સમયમાં ફેરફાર, આ દિવસે મંદિર રહેશે બંધ

ચંદ્ર ગ્રહણને લઈને દ્વારકા જગતમંદિરના દર્શન સમયમાં ફેરફાર, આ દિવસે મંદિર રહેશે બંધ

Final Up to date:September 01, 2025 3:36 PM IST દ્વારકા જગતમંદિરમાં 7 સપ્ટેમ્બરના પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી સાંજે મંદિર બંધ રહેશે. સવારે 6 વાગ્યે આરતી અને બપોરે 1:30 વાગ્યે મંદિર બંધ થશે. દર્શન સમય બદલાયો છે. 7 સપ્ટેમ્બર સાંજના દ્વારકા મંદિર બંઘ રહેશે દ્વારકા:  દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના […]

વાંચન ચાલુ રાખો
શિવરાજપુરમાં આ તારીખે યોજાશે મલકુસ્તી, બળવાનોના બળના થશે પારખાં

શિવરાજપુરમાં આ તારીખે યોજાશે મલકુસ્તી, બળવાનોના બળના થશે પારખાં

Final Up to date:August 28, 2025 3:43 PM IST શિવરાજપુરમાં 07/09/2025 એ પરંપરાગત મલકુસ્તી સ્પર્ધા યોજાશે, જેમાં વિજેતાઓને 5 હજારથી 21,151 રૂપિયા ઇનામ મળશે. હજરત જાકુપીરની દરગાહે 500 વર્ષથી મેળો યોજાય છે. સૌરાષ્ટ્રભરમાંથી કુસ્તીબાજ ઉમટી પડશે. શિવરાજપુરમાં મલકુસ્તી યોજાશે દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામે રાજાશાહી વખતથી પરંપરાગત મલકુસ્તી યોજાઈ છે. આ કુસ્તી સ્પર્ધામાં બળવીરોના […]

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી 2025: સંઘાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને 18માં વર્ષે ધજા અર્પણ કરાઈ, 100 વર્ષ સુધી ધજા ચડાવવાનો લીધો છે સંકલ્પ

જન્માષ્ટમી 2025: સંઘાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને 18માં વર્ષે ધજા અર્પણ કરાઈ, 100 વર્ષ સુધી ધજા ચડાવવાનો લીધો છે સંકલ્પ

Final Up to date:August 16, 2025 3:09 PM IST મૂળ કચ્છના અને મુંબઈમાં સ્થાયી થયેલા સંઘાણી પરિવારે છેલ્લા 18 વર્ષથી જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવીને પુણ્યનો લાભ લીધો છે. આ પરિવાર 100 વર્ષ સુધી આ પરંપરા ચાલુ રાખવાનું નેમ ધરાવે છે. જન્માષ્ટમીના દિવસે દ્વારકામાં ભક્તોનો ઉત્સાહ અને ભક્તિ ચરમસીમાએ હોય છે, અને સંઘાણી […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં જન્માષ્ટમીની ધૂમ: શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવા લાખો ભક્તોની ભીડ, ભવ્ય આયોજન સાથે ભક્તિમય માહોલ

દ્વારકામાં જન્માષ્ટમીની ધૂમ: શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવા લાખો ભક્તોની ભીડ, ભવ્ય આયોજન સાથે ભક્તિમય માહોલ

Final Up to date:August 16, 2025 11:17 AM IST દ્વારકા નગરી જન્માષ્ટમીની ઉજવણી માટે સજ્જ થઈ છે, જ્યાં લાખો ભક્તો શ્રીકૃષ્ણના દર્શન માટે ઉમટ્યા છે. જગત મંદિર, ગોમતી ઘાટ, નાગેશ્વર અને બેટ દ્વારકા ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે, જેમાં 78 પોલીસ અધિકારીઓ અને 1500 જવાનો સેવા આપી રહ્યા છે. મંદિરમાં મંગળા આરતી, સ્નાન અને […]

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી યાત્રા આયોજન કરતાં પહેલાં જાણો બેટ દ્વારકા દર્શન સમયની નવી ગાઇડલાઇન

જન્માષ્ટમી યાત્રા આયોજન કરતાં પહેલાં જાણો બેટ દ્વારકા દર્શન સમયની નવી ગાઇડલાઇન

હાલારમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે ભક્તોમાં ઉત્સાહ છે. દ્વારકાધીશ મંદિરના દર્શન કાર્યક્રમમાં 16 અને 17 તારીખે ફેરફાર કરાયો છે. ટ્રાફિક વ્યવસ્થા માટે શહેરમાં વન-વે જાહેર કરાયો છે. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકાધીશના આંગણે મેઘો ગાંડોતૂર! જગત મંદિરે અડધી કાઠીએ ધ્વજા ફરકાવ્યો, ગોમતી ઘાટે મોજાંએ મચાવ્યું તાંડવ

દ્વારકાધીશના આંગણે મેઘો ગાંડોતૂર! જગત મંદિરે અડધી કાઠીએ ધ્વજા ફરકાવ્યો, ગોમતી ઘાટે મોજાંએ મચાવ્યું તાંડવ

દેવભૂમિ દ્વારકામાં અઢી ઇંચ વરસાદથી જગત મંદિરમાં અડધી કાઠીએ ધ્વજા ફરકાવવામાં આવી છે. હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. ગોમતી ઘાટ પર 20 ફુટ મોજા ઉછળતા અદભુત નજારો જોવા મળ્યો છે. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં અષાઢી બીજની ઉજવણી, ચાંદીના રથમાં ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન થશે

દ્વારકામાં અષાઢી બીજની ઉજવણી, ચાંદીના રથમાં ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન થશે

દ્વારકામાં અષાઢી બીજના પાવન દિવસે દ્વારકાધીશના બાળ સ્વરૂપની રથયાત્રા નીકળશે. ચાંદીના રથમાં બિરાજમાન ભગવાનની પરિક્રમા થશે. હજારો ભક્તો આ ઉત્સવમાં ભાગ લેશે. Source link

વાંચન ચાલુ રાખો
જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવ! દ્વારકા મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર, આટલા વાગે થશે મંગલા આરતી

જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવ! દ્વારકા મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર, આટલા વાગે થશે મંગલા આરતી

દ્વારકાના જગત મંદિરમાં 11મી જૂનના જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. સવારે 6 વાગ્યે મંગલા આરતી અને 8 વાગ્યા સુધી મંગલા દર્શન થશે. Source link

વાંચન ચાલુ રાખો
બ્લુ-ફ્લેગ બીચ ઉપર યોગ! 250થી વધુ છાત્રો જોડાયા, જાણો યોગના ફાયદા

બ્લુ-ફ્લેગ બીચ ઉપર યોગ! 250થી વધુ છાત્રો જોડાયા, જાણો યોગના ફાયદા

શિવરાજપુર બીચ ખાતે યોગોત્સવ ઉજવાયો, જેમાં ITRAના 250થી વધુ વિદ્યાર્થીઓ-કર્મચારીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં યોગના ફાયદા દર્શાવાયા અને યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવામાં આવી હતી. Source link

વાંચન ચાલુ રાખો
વેકેશનમાં ફરવા માટે બેસ્ટ જગ્યા! ગોવાને પણ ટક્કર મારે તેવો ગુજરાતનો આ બીચ, વિદેશીઓ પણ ઘેલા થયા

વેકેશનમાં ફરવા માટે બેસ્ટ જગ્યા! ગોવાને પણ ટક્કર મારે તેવો ગુજરાતનો આ બીચ, વિદેશીઓ પણ ઘેલા થયા

શિવરાજપુર બીચની આસપાસ દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને રુકમણી દેવી મંદિર જેવા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, જે પ્રવાસીઓને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ પણ આપે છે. બીચ પરનો સૂર્યાસ્ત એક અનોખો નજારો છે, જે દરેક વ્યક્તિના હૃદયમાં એક અવિસ્મરણીય યાદ બની રહે છે. આ બીચ પરિવાર, મિત્રો અને એડવેન્ચર પ્રેમીઓ માટે એક […]

વાંચન ચાલુ રાખો
World Turtle Day: ગુજરાતનો આ દરિયા કિનારો માદા કાચબાનું ‘પિયર’, 13 વર્ષમાં 80 હજાર બચ્ચાંનો ઉછેર

World Turtle Day: ગુજરાતનો આ દરિયા કિનારો માદા કાચબાનું ‘પિયર’, 13 વર્ષમાં 80 હજાર બચ્ચાંનો ઉછેર

ગુજરાતનો આ દરિયા કિનારો માદા કાચબાનું ‘પિયર’, 13 વર્ષમાં 80 હજાર બચ્ચાંનો ઉછેર Source link

વાંચન ચાલુ રાખો
લખન વારોતરિયાએ એશિયન યોગાસન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો, યોગના જણાવ્યા ફાયદા

લખન વારોતરિયાએ એશિયન યોગાસન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો, યોગના જણાવ્યા ફાયદા

Final Up to date:Could 06, 2025 5:48 PM IST મોટા કાલાવડના લખન વારોતરિયાએ 2જી એશિયન યોગાસન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતની યોગાસન ટીમમાં સ્થાન મેળવી તેમણે ગામ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. X યુવાન યોગાસન સ્પર્ધામાં વિજેતા બન્યો દ્વારકા: ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય તેવી ભારત દેશની યોગાસન ટીમમાં મોટા કાલાવડના લખન વારોતરિયાને સ્થાન […]

વાંચન ચાલુ રાખો
પ્રવાસીઓની પહેલી પસંદ દ્વારકા, મિની વેકેશનમાં પ્રવાસીઓ ઉમટ્યા

પ્રવાસીઓની પહેલી પસંદ દ્વારકા, મિની વેકેશનમાં પ્રવાસીઓ ઉમટ્યા

01 દ્વારકા: પ્રવાસીઓ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લો હંમેશા પહેલી પસંદ રહ્યો છે. હોળી, ધૂળેટી કે દિવાળી હોય, કોઈપણ તહેવાર કે રજાનો સમય લોકો દ્વારકામાં વિતાવવા માંગતા હોય છે. ત્યારે હાલ ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર, ચાર દિવસના મિની વેકેશનમાં દ્વારકા જગત મંદિર અને આજુબાજુના પ્રવાસીઓ ઉમટ્યા હતા. ફૂલડોલ ઉત્સવ અને હોળી દરમિયાન જગત મંદિરમાં 6.93 […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું, ભક્તોની ભીડ, દ્વારકાધીશના કર્યા દર્શન

દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું, ભક્તોની ભીડ, દ્વારકાધીશના કર્યા દર્શન

દ્વારકા મંદિરે હોળી પર્વની ઉજવણીને લઈને માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. દ્વારકા ભક્તોની ભીડ જામી રહી છે. રસ્તા ઉપર પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોવા મળી રહ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકા મંદિર આ તારીખે ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, નોંધી લો દર્શનનો સમય

દ્વારકા મંદિર આ તારીખે ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, નોંધી લો દર્શનનો સમય

Final Up to date:March 09, 2025 11:04 AM IST દ્વારકા મંદિરે ફૂલડોલ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉત્સવને લઈને દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી દ્વારા સત્તાવાર વિગત જાહેર કરવામાં આવી છે. આવો જાણીએ. ફૂલડોલ ઉત્સવની તૈયારીઓ દ્વારકા: હોળી અને ધુળેટી પર્વની ઉજવણીનું દ્વારકાના જગત મંદિરમાં ખૂબ મહત્વ હોવાથી અસંખ્ય શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકા પહોંચી હોળી, […]

વાંચન ચાલુ રાખો
જલારામ બાપાની પુણ્યતિથિની ઉજવણી, 75 પ્રકારના રોટલાનો અન્નકુટ

જલારામ બાપાની પુણ્યતિથિની ઉજવણી, 75 પ્રકારના રોટલાનો અન્નકુટ

Final Up to date:February 23, 2025 4:02 PM IST દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં જલારામ બાપાની 144 મી પુણ્યતિથિની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન જલારામ મંદિર ખાતે 75 પ્રકારના વિવિધ અનાજના રોટલાના પ્રસાદના દર્શન યોજાયા હતા. X જલારામ બાપાની પુણ્યતિથિની ઉજવણી દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં જલારામ બાપાની 144 મી પુણ્યતિથિની […]

વાંચન ચાલુ રાખો
Farmer Thought: ખેડૂત પોતે જ વેપારી! મગફળીનું કરે છે મૂલ્ય વર્ધન, 3950 રૂપિયાનો સિંગતેલનો ડબ્બો વેચે

Farmer Thought: ખેડૂત પોતે જ વેપારી! મગફળીનું કરે છે મૂલ્ય વર્ધન, 3950 રૂપિયાનો સિંગતેલનો ડબ્બો વેચે

દ્વારકા: ડિજિટલ યુગમાં હવે ખેડૂતો પણ ડિજિટલ બન્યા છે. કપાસ, મગફળી સહિતના પરંપરાગત પાકને બદલે હવે ખેડૂતો પાકનું મૂલ્યવર્ધન કરતા થયા છે. પરિણામે ખેતીમાં તો સમૃદ્ધિ આવી જ છે, સાથે સાથે તેમની આવક પણ વધી છે. આવા જ એક ખેડૂત કલ્યાણપુર પંથકમાં રહે છે. મગફળીનું વાવેતર કરે છે. પરંતુ મગફળીનું વેચાણ કરવાને બદલે તેનું શુદ્ધ […]

વાંચન ચાલુ રાખો
અહીં ગાયો નહીં બળદની થાય છે સેવાચાકરી, 8.50 લાખનો ડોમ, પંખા સહિતની સુવિધા

અહીં ગાયો નહીં બળદની થાય છે સેવાચાકરી, 8.50 લાખનો ડોમ, પંખા સહિતની સુવિધા

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા જીવદયાના અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી આ ગ્રુપ દ્વારા મૂંગા જીવો માટે રેસ્ક્યુથી માંડી સારવાર અને નિભાવ સહિતના કામ કરવામાં આવે છે. જેમાં છેલ્લા બે વર્ષથી ભાણવડ તથા આસપાસના વિસ્તારોના અશક્ત બળદોને આશરો આપવામાં આવી રહ્યો છે. વૃદ્ધ થતાં, અશક્ત થતાં, […]

વાંચન ચાલુ રાખો