આલ્કોહોલનું સેવન નહિ કરો તો પણ થઇ શકે લીવર ડેમેજ, આ સમસ્યા થવાના કારણો, સંકેતો એક્સપર્ટે જણાવ્યા

આલ્કોહોલનું સેવન નહિ કરો તો પણ થઇ શકે લીવર ડેમેજ, આ સમસ્યા થવાના કારણો, સંકેતો એક્સપર્ટે જણાવ્યા

જીવનશૈલી | આપણામાં એક ગેરસમજ છે કે આલ્કોહોલનું સેવન લીવરના રોગોનું એકમાત્ર કારણ છે. પરંતુ દારૂ ન પીનારાઓમાં પણ લીવરના રોગો વધી રહ્યા છે. ‘નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ’ અથવા મેટાબોલિક ડિસફંક્શન સાથે સંકળાયેલ સ્ટીટોટિક લીવર ડિસીઝ આજે સમગ્ર વિશ્વમાં ‘સાઇલેન્ટ મહામારી’ બની રહ્યો છે, અહીં જાણો હેપેટોલોજિસ્ટ ડૉ. તુષાર મડાકે દ્વારા શેર કરાયેલી કેટલીક મહત્વપૂર્ણ ચેતવણી […]

વાંચન ચાલુ રાખો
Well being Ideas: શું તમને પણ કોઈ કારણ વગર વારંવાર લાગે છે તરસ? હોઈ શકે છે આ મોટી બીમારીના સંકેત, સાવચેત થઈ જાઓ

Well being Ideas: શું તમને પણ કોઈ કારણ વગર વારંવાર લાગે છે તરસ? હોઈ શકે છે આ મોટી બીમારીના સંકેત, સાવચેત થઈ જાઓ

સોડિયમની ઉણપના અન્ય લક્ષણો: સોડિયમની ઉણપ ફક્ત તરસ વધવા સુધી મર્યાદિત નથી, એની સાથે અન્ય ઘણા લક્ષણો દેખાય છે. આમાં માથાનો દુખાવો, થાક, નબળાઈ, ચક્કર, સ્નાયુઓમાં ખેંચાણ, ઉબકા અને ક્યારેક મૂંઝવણનો સમાવેશ થાય છે. ગંભીર કિસ્સાઓમાં, તે મગજને પણ અસર કરી શકે છે. તેથી, જો કોઈ વ્યક્તિને સતત તરસ લાગે છે અને આ લક્ષણો હોય, […]

વાંચન ચાલુ રાખો
લીવર કેન્સરનું જોખમ દારૂ ન પીતા લોકોમાં પણ વધ્યું, એક્સપર્ટે જણાવ્યા કારણો

લીવર કેન્સરનું જોખમ દારૂ ન પીતા લોકોમાં પણ વધ્યું, એક્સપર્ટે જણાવ્યા કારણો

જીવનશૈલી | ઘણીવાર, જ્યારે લીવર કેન્સર અથવા લીવર ડેમેજ વિશે વાત કરવામાં આવે છે, ત્યારે મનમાં પહેલો વિચાર એ આવે છે કે તે ફક્ત દારૂ પીનારાઓને જ અસર કરે છે. આ માન્યતા સમાજમાં એટલી ઊંડી રીતે મૂળ ધરાવે છે કે જે કોઈ દારૂથી દૂર રહે છે તે પોતાને લીવર કેન્સરથી સંપૂર્ણપણે સુરક્ષિત માને છે. પણ […]

વાંચન ચાલુ રાખો
પેશાબ વધારે પીળો થવાનું કારણ શું? આ વાતને સામાન્ય ન માનતા, નહીં તો આગળ જતાં ભારે પડશે

પેશાબ વધારે પીળો થવાનું કારણ શું? આ વાતને સામાન્ય ન માનતા, નહીં તો આગળ જતાં ભારે પડશે

ઘણી વખત અમુક લોકોને સામાન્ય કરતાં વધારે પ્રમાણમાં પીળો પેશાબ થતો હોય છે. જોકે આ વાતને સામાન્ય ન માનવી જોઈએ નહીં તો આગળ જતાં ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. Source link

વાંચન ચાલુ રાખો