માત્ર મેરેજ સર્ટિફિકેટ પૂરતું નથી, સાત ફેરા વગર હિન્દુ લગ્ન કાયદેસર નહીં ગણાય: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
શું ફક્ત લગ્ન પ્રમાણપત્રના આધારે હિન્દુ લગ્નને કાયદેસર રીતે માન્ય ગણી શકાય? ગુજરાત હાઈકોર્ટે આ પ્રશ્ન પર ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો હિન્દુ લગ્નના આવશ્યક ધાર્મિક વિધિઓ ખાસ કરીને સપ્તપદી (પવિત્ર અગ્નિની આસપાસ સાત ફેરા લેવા) કરવામાં ન આવ્યા હોય તો લગ્ન ફક્ત નોંધણી અથવા લગ્ન પ્રમાણપત્ર રાખવાથી માન્ય ગણાતા નથી. […]
વાંચન ચાલુ રાખો