જામનગરમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને સાયનાઇડ આપી પતાવ્યો, લાશ ફેક્ટરીમાં દફનાવી; બે વર્ષ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો

જામનગરમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને સાયનાઇડ આપી પતાવ્યો, લાશ ફેક્ટરીમાં દફનાવી; બે વર્ષ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો

જામનગરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને સાયનાઇડ નાંખીને દારુ પીવરાવી તેના પતિની હત્યા કરી અને ભાડાની ફેક્ટરીમાં તેના મૃતદેહને દાટી દીધો. બે વર્ષ સુધી આરોપી પત્નીએ તેનો પતિ ઓસ્ટ્રેલિયામાં કામ કરતો હોવાનું કહીને તેના પરિવારને ગેરમાર્ગે દોર્યો હતો. પતિના ભાઈને શંકા ગયા પછી અને પોલીસનો સંપર્ક કરવાની ધમકી […]

વાંચન ચાલુ રાખો
જામનગર: પ્રેમલગ્ન કરનાર જીજાજીને સાળાએ પતાવી દીધો !

જામનગર: પ્રેમલગ્ન કરનાર જીજાજીને સાળાએ પતાવી દીધો !

જામનગરમાં એક યુવાનને પ્રેમ લગ્ન કરવાની સજા મોત મળી. થોડા મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવાનની તેના જ સાળાએ ધોળા દિવસે છરીના ઘા મારી હત્યા નીપજાવી. નીલય કુંડલિયા નામના જૈન યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જામનગરના પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં આદિનાથ એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા નિલય કુંડલીયા નામના યુવાને 8 […]

વાંચન ચાલુ રાખો