ઉના દલિત કાંડના 35 આરોપીઓ નિર્દોષ છૂટતાં માયાવતી ચિંતિત, ગુજરાત સરકાર સામે મૂકી આ મોટી માંગ

ઉના દલિત કાંડના 35 આરોપીઓ નિર્દોષ છૂટતાં માયાવતી ચિંતિત, ગુજરાત સરકાર સામે મૂકી આ મોટી માંગ

Mayawati Tweet Una Dalit Flogging Case: વર્ષ 2016 માં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે ચાર દલિત યુવાનો પર થયેલા અમાનુષી અત્યાચાર અને મારપીટની ઘટનાએ સમગ્ર દેશમાં ભારે આક્રોશ જગાડ્યો હતો. આ ચર્ચિત ઉના દલિત અત્યાચાર કાંડના કેસમાં માર્ચ મહિનામાં સ્થાનિક અદાલતે 40 માંથી 35 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો ચુકાદો આપ્યો હતો. આ બાબત પર […]

વાંચન ચાલુ રાખો
ખાલી 4 રાજ્યો કોંગ્રેસ પાસે 50થી વધારે ધારાસભ્યો, પીએમ મોદીએ વીણી વીણીને પ્રહારો કર્યા

ખાલી 4 રાજ્યો કોંગ્રેસ પાસે 50થી વધારે ધારાસભ્યો, પીએમ મોદીએ વીણી વીણીને પ્રહારો કર્યા

પીએમ મોદીના જણાવ્યા અનુસાર, દેશમાં કોંગ્રેસનો જનાધાર રાજ્યોમાં ખૂબ જ ઘટી ચુક્યો છે. વર્તમાનમાં ખાલી ચાર જ એવા રાજ્યો છે, જ્યાં વિધાનસભામાં કોંગ્રેસ પાસે 50 અથવા તેનાથી વધારે ધારાસભ્યો છે. હાલના રાજકીય આંકડા પર નજર નાખીએ તો કયા એવા ચાર રાજ્યો છે, જ્યાં કોંગ્રેસ પાસે 50થી વધારે ધારાસભ્ય છે. કર્ણાટક: 2023ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર […]

વાંચન ચાલુ રાખો