નારાયણ સાઈને સુપ્રિમ કોર્ટ તરફથી મોટો આંચકો, આજીવન કેદની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી

નારાયણ સાઈને સુપ્રિમ કોર્ટ તરફથી મોટો આંચકો, આજીવન કેદની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2013 ના બળાત્કાર કેસમાં સ્વ-ઘોષિત ધર્મગુરૂ અને આસારામના પુત્ર નારાયણ સાંઈને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. જોકે કોર્ટે ગુજરાત હાઇકોર્ટને નિર્દેશ આપ્યો હતો કે સાઇની સજા સામેની પેન્ડિંગ અપીલનો ત્રણ મહિનાની અંદર નિકાલ કરવાનો પ્રયાસ કરે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની બનેલી બેન્ચે જણાવ્યું […]

વાંચન ચાલુ રાખો
માત્ર મેરેજ સર્ટિફિકેટ પૂરતું નથી, સાત ફેરા વગર હિન્દુ લગ્ન કાયદેસર નહીં ગણાય: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

માત્ર મેરેજ સર્ટિફિકેટ પૂરતું નથી, સાત ફેરા વગર હિન્દુ લગ્ન કાયદેસર નહીં ગણાય: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

શું ફક્ત લગ્ન પ્રમાણપત્રના આધારે હિન્દુ લગ્નને કાયદેસર રીતે માન્ય ગણી શકાય? ગુજરાત હાઈકોર્ટે આ પ્રશ્ન પર ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો હિન્દુ લગ્નના આવશ્યક ધાર્મિક વિધિઓ ખાસ કરીને સપ્તપદી (પવિત્ર અગ્નિની આસપાસ સાત ફેરા લેવા) કરવામાં ન આવ્યા હોય તો લગ્ન ફક્ત નોંધણી અથવા લગ્ન પ્રમાણપત્ર રાખવાથી માન્ય ગણાતા નથી. […]

વાંચન ચાલુ રાખો