રિયાન પરાગ ટ્રાય-સિરીઝમાંથી બહાર, CSK કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની વાઇસ-કેપ્ટન તરીકે સરપ્રાઈઝ એન્ટ્રી

રિયાન પરાગ ટ્રાય-સિરીઝમાંથી બહાર, CSK કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની વાઇસ-કેપ્ટન તરીકે સરપ્રાઈઝ એન્ટ્રી

2026 ની આઈપીએલ પછી તરત જ ઈન્ડિયા એ ટીમ શ્રીલંકાનો પ્રવાસ કરવા માટે તૈયાર છે. જ્યાં તેઓ શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે ત્રિકોણીય શ્રેણીમાં ભાગ લેશે. આ ત્રિકોણીય શ્રેણી માટે ઈન્ડિયા એ ટીમની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ હતી. જોકે પ્રવાસ માટે રવાના થાય તે પહેલાં જ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. રિયાન પરાગ હવે ઈજાને […]

વાંચન ચાલુ રાખો