સ્વાદુપિંડના જટિલ કેન્સરથી પીડાતા 70 વર્ષીય વૃદ્ધાની રોબોટિક સર્જરી દ્વારા સફળ સારવાર, ઓપરેશનના માત્ર 5 જ દિવસમાં દર્દીને રજા

સ્વાદુપિંડના જટિલ કેન્સરથી પીડાતા 70 વર્ષીય વૃદ્ધાની રોબોટિક સર્જરી દ્વારા સફળ સારવાર, ઓપરેશનના માત્ર 5 જ દિવસમાં દર્દીને રજા

અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ, સિંધુ ભવન રોડ ખાતે તબીબી ક્ષેત્રે એક પ્રશંસનીય સફળતા મળી છે. હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ આધુનિક રોબોટિક સર્જરીની મદદથી પેન્ક્રિયાટિક (સ્વાદુપિંડ) કેન્સરથી પીડાતા 70 વર્ષીય મહિલાની સફળ સારવાર કરીને જટિલ કેન્સરના નિદાન અને સારવારમાં પોતાની વિશેષ કુશળતા વધુ એકવાર સાબિત કરી છે. આ આધુનિક સારવાર પદ્ધતિને કારણે વૃદ્ધ દર્દીને ખૂબ જ ઝડપી રિકવરી […]

વાંચન ચાલુ રાખો
Well being Suggestions: સવારના નાસ્તામાં પલાળેલા ચણા ખાવા જોઈએ કે શેકેલા મખાણા? જાણો બંનેના અદભૂત ફાયદા

Well being Suggestions: સવારના નાસ્તામાં પલાળેલા ચણા ખાવા જોઈએ કે શેકેલા મખાણા? જાણો બંનેના અદભૂત ફાયદા

મખાણા અને ચણાના પોષક તત્વોની વાત કરીએ તો, મખાણા કાર્બોહાઇડ્રેટ, ફાઈબર, પ્રોટીન, ઓછી કેલરી, મેગ્નેશિયમ અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. તે હાડકાં અને હૃદયના સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તો બીજી તરફ, ચણામાં પ્લાન્ટ-બેઝ્ડ પ્રોટીન હોય છે. તે ડાયેટરી ફાઈબર, પ્રોટીન, આયર્ન, ફોલેટ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. ફાઈબર હોવાને […]

વાંચન ચાલુ રાખો