ભરૂચની 700 વર્ષ જૂની જામા મસ્જિદમાં હિન્દુ દેવતાઓ અને જૈન તીર્થંકરોની મૂર્તિઓ હોવાનો દાવો, જાણો કેવી રીતે શરૂ થયો વિવાદ

ભરૂચની 700 વર્ષ જૂની જામા મસ્જિદમાં હિન્દુ દેવતાઓ અને જૈન તીર્થંકરોની મૂર્તિઓ હોવાનો દાવો, જાણો કેવી રીતે શરૂ થયો વિવાદ

ભરૂચમાં આવેલી આશરે 700 વર્ષ જૂની જામા મસ્જિદ વિવાદમાં સપડાઈ છે. આ ઐતિહાસિક સ્થળની જમીન અને મૂળ પ્રકૃતિ અંગેના વિવિધ દાવાઓને પગલે આ મામલો ધાર્મિક અને ઐતિહાસિક ચર્ચામાં ફેરવાઈ ગયો છે. તાજેતરમાં એક વીડિયો સામે આવ્યા બાદ વિવાદ વધુ તીવ્ર બન્યો હતો, જેમાં કથિત રીતે મસ્જિદના ભોંયરામાં જૈન તીર્થંકરો અને હિન્દુ દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ તેમજ […]

વાંચન ચાલુ રાખો