પગપાળા દ્વારકા જતાં પદયાત્રિઓને મોજ કરાવે છે ટેડી બિયર!

પગપાળા દ્વારકા જતાં પદયાત્રિઓને મોજ કરાવે છે ટેડી બિયર!

દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવની તૈયારી ચાલી રહી છે. લાખો પદયાત્રીઓ ભગવાન દ્વારકાધીશનાં દર્શન માટે પગપાળા પહોંચી રહ્યા છે. ત્યારે એક યુવાન રસ્તામાં ટેડી બિયર બનીને લોકોને હસાવવાનું અને થાક ઉતારવાનું કામ કરી રહ્યો છે. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકાનો રાજા સૌને રાખે તાજા માજા, મુસ્લિમ બિરાદરે કરી ભક્તોની સેવા

દ્વારકાનો રાજા સૌને રાખે તાજા માજા, મુસ્લિમ બિરાદરે કરી ભક્તોની સેવા

વિશ્વ યાત્રાધામ દ્વારકામાં આગામી 3 માર્ચના રોજ ઉજવાનારા હોળી અને ફુલડોલ ઉત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાળિયા ઠાકોર સંગ હોળી રમવા માટે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ હાલ દ્વારકા તરફ જઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓના અવિરત પ્રવાહને કારણે દ્વારકાના તમામ માર્ગો અત્યારે ભક્તિના રંગે રંગાયા છે. હાથમાં ધર્મધજા લઈને નીકળેલા હજારો પદયાત્રીઓના […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા મંદિરના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો

દ્વારકા મંદિરના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો

પોષ પૂર્ણિમા નિમિત્તે આજે દ્વારકાધીશના દર્શને પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આજે શનિવારે વહેલી સવારથી જ મોટી સંખ્યા શ્રદ્ધાળુઓ દેવભૂમિ દ્વારકા પહોંચ્યા હતા. આજે ગોમતી નદીમાં સ્નાનનું પણ મહાત્મય હોવાથી શ્રદ્ધાળુઓએ ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે નદીમાં આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી હતી. બીજી તરફ મંદિર પરિસર પણ વહેલી સવારથી જ ભક્તોથી છલોછલ થઈ ગયું […]

વાંચન ચાલુ રાખો
નવરાત્રિ મહોત્સવમાં આખલો ઘૂસી જતાં અફરાતફરી!

નવરાત્રિ મહોત્સવમાં આખલો ઘૂસી જતાં અફરાતફરી!

નવરાત્રી મહોત્સવમાં આરતી સમયે જ એક આખલો ધસી આવતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના દ્વારકાધીશ મંદિર નજીકની છે. જ્યાં આયોજીત ગરબીમાં માતાજીની આરતી કરવામાં આવી રહી હતી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત હતા. તેવા સમયે જ એક આખલો ભીડ વચ્ચે ઘૂસી જતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીને માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના CCTV […]

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી 2025 : ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા

જન્માષ્ટમી 2025 : ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા

Final Up to date:August 17, 2025 12:14 AM IST દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સવારથી જ કૃષ્ણ મંદિરોમાં લાખો ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આ વખતે જન્માષ્ટમીએ ગુજરાતના દ્વારકા, શામળાજી અને ડાકોર સહિતના મંદિરોમાં પણ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. જન્માષ્ટમી 2025 અમદાવાદ : ભગવાન […]

વાંચન ચાલુ રાખો
રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યું જગતમંદિર!

રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યું જગતમંદિર!

દ્વારકાનગરી કૃષ્ણમય બની છે. ભગવાન શ્રી કૃષ્ણના 5 હજાર 252માં જન્મોત્સવને ઉજવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેવભૂમિ દ્વારકા પહોંચ્યા છે. ત્યારે જન્માષ્ઠમીની પૂર્વ સંધ્યાએ જગતમંદિર રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યું હતું. જગત મંદિરનો મનમોહક નજારો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે દ્વારકાના નાથનો આજે જન્મદિવસ છે ત્યારે મંદિર પરિસર ભક્તોના ઘોડાપૂરથી છલોછલ થયું […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા જગતમંદિરના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો

દ્વારકા જગતમંદિરના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો

દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઇ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં યાત્રાળુઓ નંદનંદનના વધામણા કરવા માટે દ્વારકામાં આવી પહોંચ્યા છે. ત્યારે કોઈપણ યાત્રિકને દર્શનમાં અગવડતા ન પડે તે માટે સ્થાનિક વહીવટીતંત્ર પણ ખડેપગે છે. મહત્વનું છે કે આવતીકાલે જન્માષ્ટમી છે ત્યારે અત્યારથી મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. કૃષ્ણભક્તિમાં લીન બનેલા ભક્તોએ જગત […]

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી યાત્રા આયોજન કરતાં પહેલાં જાણો બેટ દ્વારકા દર્શન સમયની નવી ગાઇડલાઇન

જન્માષ્ટમી યાત્રા આયોજન કરતાં પહેલાં જાણો બેટ દ્વારકા દર્શન સમયની નવી ગાઇડલાઇન

હાલારમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે ભક્તોમાં ઉત્સાહ છે. દ્વારકાધીશ મંદિરના દર્શન કાર્યક્રમમાં 16 અને 17 તારીખે ફેરફાર કરાયો છે. ટ્રાફિક વ્યવસ્થા માટે શહેરમાં વન-વે જાહેર કરાયો છે. Source link

વાંચન ચાલુ રાખો
થાઈલેન્ડના ધર્મગુરુઓ પહોંચ્યા દ્વારકાધીશના મંદિરે

થાઈલેન્ડના ધર્મગુરુઓ પહોંચ્યા દ્વારકાધીશના મંદિરે

દ્વારકાધીશના જગત મંદિરમાં થાઈલેન્ડના ધર્મગુરુએ દર્શન કર્યા હતા. દ્વારકાના કલેક્ટર અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના અધ્યક્ષ રાજેશ તન્નાએ તેમનું સ્વાગત કર્યું હતું. વહીવટદાર અને પ્રાંત અધિકારી સહિતના આગેવાનો પણ થાઈલેન્ડના ધર્મગુરુનું સ્વાગત કરવા માટે હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, મંદિર ખાતે આવેલ શારદાપીઠમાં ધર્મગુરુઓ તેમજ સ્થાનિક બ્રાહ્મણો અને જગતગુરુ શંકરાચાર્યના અનુયાયુઓ દ્વારા ધર્મ સભા યોજાઈ […]

વાંચન ચાલુ રાખો
વેકેશનમાં ફરવા માટે બેસ્ટ જગ્યા! ગોવાને પણ ટક્કર મારે તેવો ગુજરાતનો આ બીચ, વિદેશીઓ પણ ઘેલા થયા

વેકેશનમાં ફરવા માટે બેસ્ટ જગ્યા! ગોવાને પણ ટક્કર મારે તેવો ગુજરાતનો આ બીચ, વિદેશીઓ પણ ઘેલા થયા

શિવરાજપુર બીચની આસપાસ દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને રુકમણી દેવી મંદિર જેવા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, જે પ્રવાસીઓને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ પણ આપે છે. બીચ પરનો સૂર્યાસ્ત એક અનોખો નજારો છે, જે દરેક વ્યક્તિના હૃદયમાં એક અવિસ્મરણીય યાદ બની રહે છે. આ બીચ પરિવાર, મિત્રો અને એડવેન્ચર પ્રેમીઓ માટે એક […]

વાંચન ચાલુ રાખો
આનંદો: દ્વારકા મંદિરને રાબેતા મુજબ ખુલ્લુ રાખવામાં આવશે, સીઝફાયર બાદ લેવામાં આવ્યો મોટો નિર્ણય

આનંદો: દ્વારકા મંદિરને રાબેતા મુજબ ખુલ્લુ રાખવામાં આવશે, સીઝફાયર બાદ લેવામાં આવ્યો મોટો નિર્ણય

Final Up to date:Could 10, 2025 7:54 PM IST ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાત થયા બાદ દ્વારકા મંદિરને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં યુદ્ધ વિરામની જાહેરાત બાદ દ્વારકા મંદિરને રાબેતા મુજબ શરૂ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકા મંદિરને રાબેતા મુજબ ખુલ્લુ રાખવામાં આવશે દ્વારકા: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિમાં દ્વારકા મંદિરના સમયમાં ફેરફાર […]

વાંચન ચાલુ રાખો
પહલગામ હુમલા બાદ દ્વારકા મંદિરની સુરક્ષામાં કરાયો વધારો

પહલગામ હુમલા બાદ દ્વારકા મંદિરની સુરક્ષામાં કરાયો વધારો

દ્વારકા: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે ગુજરાતના પ્રખ્યાત મંદિરોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે દ્વારકા મંદિર ખાતે હાઈ સિક્યુરિટી ખડકી દેવામાં આવી છે. બોમ્બ સ્કવોર્ડની ટુકડી દ્વારા મંદિર તેમજ મંદિર આસપાસના વિસ્તારોમાં સખત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ જવાનો દ્વારા દર્શને આવતા શ્રદ્ધાળુઓનું ચેકિંગ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. […]

વાંચન ચાલુ રાખો
પ્રવાસીઓની પહેલી પસંદ દ્વારકા, મિની વેકેશનમાં પ્રવાસીઓ ઉમટ્યા

પ્રવાસીઓની પહેલી પસંદ દ્વારકા, મિની વેકેશનમાં પ્રવાસીઓ ઉમટ્યા

01 દ્વારકા: પ્રવાસીઓ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લો હંમેશા પહેલી પસંદ રહ્યો છે. હોળી, ધૂળેટી કે દિવાળી હોય, કોઈપણ તહેવાર કે રજાનો સમય લોકો દ્વારકામાં વિતાવવા માંગતા હોય છે. ત્યારે હાલ ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર, ચાર દિવસના મિની વેકેશનમાં દ્વારકા જગત મંદિર અને આજુબાજુના પ્રવાસીઓ ઉમટ્યા હતા. ફૂલડોલ ઉત્સવ અને હોળી દરમિયાન જગત મંદિરમાં 6.93 […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા અને શામળાજીમાં રંગોત્સવ, જુઓ ભક્તોની મોજ

દ્વારકા અને શામળાજીમાં રંગોત્સવ, જુઓ ભક્તોની મોજ

યાત્રાધામ દ્વારકા અને શામળાજીમાં ધામધૂમથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. રાસની રમઝટ સાથે દ્વારકામાં જય દ્વારકાધીશનો નાદ ગૂંજી ઉઠ્યો અને ભવ્ય ફૂલડોલ ઉત્સવ ઉજવાયો. બીજી તરફ શામળાજીમાં પણ ભગવાન શામળીયા અબીલ ગુલાલ રંગે રંગાયા. ચાંદીની પિચકારી દ્વારા કેસુડાનો રંગ લગાડાયો હતો. મંદિરમાં ભક્તો પર રંગોની છોળો ઉડી હતી. Source link

વાંચન ચાલુ રાખો
માગો દસ ‘ને આપે વીસ, જય દ્વારકાધીશ… દ્વારકામાં ભક્તોની ભીડ

માગો દસ ‘ને આપે વીસ, જય દ્વારકાધીશ… દ્વારકામાં ભક્તોની ભીડ

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી માટે ભક્તોની ભીડ જોવા મળી છે. કાળિયા ઠાકોર સંગ ફૂલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહયો છે. ફુલડોલ ઉત્સવ ઉજવવા માટે અલગ-અલગ પ્રાંતમાંથી આવતા પગપાળા શ્રધ્ધાળુઓ રસ્તામાં વિવિધ પ્રાચીન અર્વાચીન રાસગરબા તથા કરતબો સાથે કૃષ્ણભૂમિ તરફ પ્રયાણ કરી રહયા છે. દેવભૂમી દ્વારકામાં હોળી પર્વ પર થતાં ફૂલડોલ ઉત્સવનું અનેરું મહત્વ છે […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું, ભક્તોની ભીડ, દ્વારકાધીશના કર્યા દર્શન

દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું, ભક્તોની ભીડ, દ્વારકાધીશના કર્યા દર્શન

દ્વારકા મંદિરે હોળી પર્વની ઉજવણીને લઈને માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. દ્વારકા ભક્તોની ભીડ જામી રહી છે. રસ્તા ઉપર પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોવા મળી રહ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકાના મંદિર પર ડ્રોન ઉડતા પોલીસ દોડતી થઈ

દ્વારકાના મંદિર પર ડ્રોન ઉડતા પોલીસ દોડતી થઈ

દ્વારકાના વિશ્વ પ્રસિદ્ધ જગત મંદિર ઉપર પ્રતિબંધિત ડ્રોન ઉડતા પોલીસ દોડતી થઈ હતી. દ્વારકાધિશના શિખર પર અંદાજિત 5 મિનિટ સુધી ડ્રોન દ્વારા શૂટીંગ કરવામાં આવ્યું હતું. અજાણ્યું ડ્રોન ઉડ્યાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી અને ડ્રોન ઉડાવનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. આ શખ્સને ઝડપીને પ્રાથમિક પૂછપરછ ક… વધુ જુઓ Source link

વાંચન ચાલુ રાખો
મહાકુંભ મેળાની અસર, દ્વારકામાં દર્શનાર્થીઓની સંખ્યામાં થયો મોટો ઘટાડો

મહાકુંભ મેળાની અસર, દ્વારકામાં દર્શનાર્થીઓની સંખ્યામાં થયો મોટો ઘટાડો

03 દ્વારકા મંદિરમાં 14 જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના દિવસે 1,15,000 ઉપરાંત ભાવિકોએ દર્શન કર્યા હતા. ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ 15 ના રોજ દર્શનાર્થીઓની સંખ્યામાં 50 ટકાથી પણ વધારે ઘટાડો નોંધાયો એટલે કે 49,150 જેટલા લોકો જ દર્શનાર્થે પહોંચ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
2 ફેબ્રુઆરીના દ્વારકા મંદિરે જતાં પહેલા જાણી લો આ સમય, બાકી નહીં થાય દર્શન

2 ફેબ્રુઆરીના દ્વારકા મંદિરે જતાં પહેલા જાણી લો આ સમય, બાકી નહીં થાય દર્શન

દ્વારકા: યાત્રાધામ દ્વારકા લાખો લોકોની આસ્થાનો સાગર છે. જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. બીજી તરફ યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર ખાતે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ 2 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને આ ઉજવણીના ભાગરૂપે દર્શન કાર્યક્રમમાં ફેરફાર પણ કરવામાં […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં ભક્તોની ભીડમાં ઘૂસ્યો આખલો, પછી થઈ જોયા જેવી

દ્વારકામાં ભક્તોની ભીડમાં ઘૂસ્યો આખલો, પછી થઈ જોયા જેવી

દ્વારકા મંદિર નજીક દર્શનાર્થીઓને લાઈન વચ્ચે અચાનક આખલો ઘૂસી જતા દોડધામ મચી જવા પામી હતી. દ્વારકા જગતમંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટેની લાઈનમાં ઉભા હતા ત્યારે અચાનક જ એક આખલો ધસી આવ્યો હતો અને ભીડમાં ઘૂસી ગયો હતો. જેને પગલે શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાના દ્રશ્યો સામ… વધુ જુઓ Source link

વાંચન ચાલુ રાખો
Journey: અહીં પહોંચ્યા પછી ગોવાના બીચને ભૂલી જશો, દ્વારકાથી 15 કિમી દૂર બ્લુ ફ્લેગ બીચ

Journey: અહીં પહોંચ્યા પછી ગોવાના બીચને ભૂલી જશો, દ્વારકાથી 15 કિમી દૂર બ્લુ ફ્લેગ બીચ

શિવરાજપુર બીચ ફરવા માટેનું લોકોની પહેલી પસંદગીનું સ્થળ બની રહ્યું છે. લોકો મોટી સંખ્યામાં અહીં ફરવા માટે આવે છે. ઉનાળાના વેકેશનમાં વધુ લોકો જોવા મળે છે. તેમજ રજાના દિવસોમાં લોકોની ભીડ જોવા મળે છે. Source link

વાંચન ચાલુ રાખો
ભગવાન દ્વારકાધીશને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ, જુઓ તસવીર

ભગવાન દ્વારકાધીશને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ, જુઓ તસવીર

ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા અમદાવાદના હરેકૃષ્ણ ગ્રુપના હીરાભાઈ ભરવાડ દ્વારા ભગવાન કાળીયા ઠાકરને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ હતી. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકા જગત મંદિરે રૂક્ષ્મણીજી માતાને સોનાનો હાર અર્પણ કરતા ભક્ત, 4 વર્ષથી આવું કરે છે

દ્વારકા જગત મંદિરે રૂક્ષ્મણીજી માતાને સોનાનો હાર અર્પણ કરતા ભક્ત, 4 વર્ષથી આવું કરે છે

દ્વારકામાં દ્વારકાધીશ મંદિર આવેલું છે. તેમજ રૂક્ષ્મણીજીનું મંદિર છે. જામનગરના માણેક પરિવાર દ્વારા છેલ્લા ચાર વર્ષથી રૂક્ષ્મણીજીને સોનાના ઘરેણાં અર્પણ કરવામાં આવે છે. આજે પહેલા નોરતે 22 કેરેટ સોનાનો હાર અર્પણ કર્યો હતો. Source link

વાંચન ચાલુ રાખો