દ્વારકામાં ફૂલડોલોત્સવ: કાળિયા ઠાકર સંગ હોળી રમશે લાખો ભક્તો; જાણો હાલ કેવો માહોલ

દ્વારકામાં ફૂલડોલોત્સવ: કાળિયા ઠાકર સંગ હોળી રમશે લાખો ભક્તો; જાણો હાલ કેવો માહોલ

નોંધનીય છે કે, ધુળેટીના પર્વ પર દ્વારકામાં યોજાતા ફૂલડોલ મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો ભાગ લે છે, પરંતુ ફૂલડોલ ઉત્સવમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને જ દ્વારકા આવે છે અને અનેરો આનંદ ઉઠાવે છે. તો દર વર્ષે હોળીકા દહન થઈ ગયા બાદ ભગવાન શ્રી દ્વારકાધીશના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે, હવે આગામી 3 તારીખે બપોરે […]

વાંચન ચાલુ રાખો
હોળી પહેલા દ્વારકામાં ભજન, ભોજન અને ભક્તિનો સંગમ

હોળી પહેલા દ્વારકામાં ભજન, ભોજન અને ભક્તિનો સંગમ

દ્વારકા: ફૂલડોલ ઉત્સવને લઈ દ્વારકાના માર્ગો પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. યાત્રાધામ દ્વારકા ભક્તિના રંગે રંગાયું છે. અલગ અલગ જિલ્લામાંથી, વિવિધ રાજ્યોમાંથી ભક્તો ભગવાન દ્વારાધીશ સાથે રંગોત્સવ મનાવવા પહોંચી રહ્યા છે. દ્વારકા મંદિરના ચોકમાં ભક્તો રાસ ગરબા રમી રહ્યા છે. દ્વારાકા જાણે ગોકુળ બની ગયું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો
ખાખી વર્દીમાં માનવતા! દ્વારકા જતા પદયાત્રીઓના પગ દબાવી રહી છે રાજકોટ પોલીસ

ખાખી વર્દીમાં માનવતા! દ્વારકા જતા પદયાત્રીઓના પગ દબાવી રહી છે રાજકોટ પોલીસ

શ્રદ્ધા અને ભક્તિના માર્ગે દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓ માટે રાજકોટ શહેર પોલીસે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશેષ સેવા કેમ્પનું આયોજન કરીને પોલીસ જવાનો યાત્રાળુઓના થાક ઉતારવા માટે પગની માલિશ કરી રહ્યા છે. ખાખી વર્દીમાં ફરજ બજાવતા જવાનો આજે સેવાભાવ સાથે ભક્તોની સેવા કરતા નજરે પડી રહ્યા છે. “જય દ્વારકાધીશ”ના […]

વાંચન ચાલુ રાખો
ધનુર્માસમાં દ્વારકા મંદિરે ક્યારે થશે આરતી? જાણો દર્શનનું નવું સમયપત્રક

ધનુર્માસમાં દ્વારકા મંદિરે ક્યારે થશે આરતી? જાણો દર્શનનું નવું સમયપત્રક

Final Up to date:December 16, 2025 11:09 AM IST ધનુર્માસના પવિત્ર અવસરે દ્વારકાના જગતમંદિરમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે ઠાકોરજીના નિત્યક્રમ અને દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધનુર્માસ દરમિયાન સૂર્યોદય પૂર્વે અભિષેક અને વિશેષ ભોગ-આરતીના મહત્વને ધ્યાનમાં રાખી દ્વારકાધીશ તથા બેટ દ્વારકાધીશ મંદિરમાં નિર્ધારિત તારીખોએ મંગલા આરતી સહિતના દર્શન સમયપત્રકમાં બદલાવ કરાયો છે, જેની ભક્તોએ […]

વાંચન ચાલુ રાખો
ચંદ્ર ગ્રહણને લઈને દ્વારકા જગતમંદિરના દર્શન સમયમાં ફેરફાર, આ દિવસે મંદિર રહેશે બંધ

ચંદ્ર ગ્રહણને લઈને દ્વારકા જગતમંદિરના દર્શન સમયમાં ફેરફાર, આ દિવસે મંદિર રહેશે બંધ

Final Up to date:September 01, 2025 3:36 PM IST દ્વારકા જગતમંદિરમાં 7 સપ્ટેમ્બરના પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી સાંજે મંદિર બંધ રહેશે. સવારે 6 વાગ્યે આરતી અને બપોરે 1:30 વાગ્યે મંદિર બંધ થશે. દર્શન સમય બદલાયો છે. 7 સપ્ટેમ્બર સાંજના દ્વારકા મંદિર બંઘ રહેશે દ્વારકા:  દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના […]

વાંચન ચાલુ રાખો
જય રણછોડ માખણ ચોર: દ્વારકા નગરીમાં ભક્તોનું ઘોડાપૂર, ખુશ થઈ જશો તસ્વીરો જોઈને

જય રણછોડ માખણ ચોર: દ્વારકા નગરીમાં ભક્તોનું ઘોડાપૂર, ખુશ થઈ જશો તસ્વીરો જોઈને

દ્વારકામાં ફુલડોલ ઉત્સવ મનાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. જેમાં અહીંયાના શ્રદ્ધાળુઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ભક્તોની સુરક્ષા માટે અહીંયા મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ સાદા ડ્રેસમાં પણ અહીંયા પોલીસની ટીમોને તૈનાત કરવામાં આવી છે. Source link

વાંચન ચાલુ રાખો