ઉના દલિત કાંડના 35 આરોપીઓ નિર્દોષ છૂટતાં માયાવતી ચિંતિત, ગુજરાત સરકાર સામે મૂકી આ મોટી માંગ

ઉના દલિત કાંડના 35 આરોપીઓ નિર્દોષ છૂટતાં માયાવતી ચિંતિત, ગુજરાત સરકાર સામે મૂકી આ મોટી માંગ

Mayawati Tweet Una Dalit Flogging Case: વર્ષ 2016 માં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે ચાર દલિત યુવાનો પર થયેલા અમાનુષી અત્યાચાર અને મારપીટની ઘટનાએ સમગ્ર દેશમાં ભારે આક્રોશ જગાડ્યો હતો. આ ચર્ચિત ઉના દલિત અત્યાચાર કાંડના કેસમાં માર્ચ મહિનામાં સ્થાનિક અદાલતે 40 માંથી 35 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો ચુકાદો આપ્યો હતો. આ બાબત પર […]

વાંચન ચાલુ રાખો
ઉનાકાંડ અત્યાચાર કેસમાં 5 દોષિતને 5 વર્ષની સજા, 35 નિર્દોષ જાહેર

ઉનાકાંડ અત્યાચાર કેસમાં 5 દોષિતને 5 વર્ષની સજા, 35 નિર્દોષ જાહેર

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સ્થિત વેરાવળની એક વિશેષ અદાલતે સોમવારે 2016 ના ઉના દલિતને મારવાના કેસમાં પાંચ વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા અને 35 અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટ મંગળવારે સજા સંભળાશે. આ કેસમાં ચાર દલિત પુરુષોને મૃત ગાયનું ચામડું ઉતારતી વખતે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાએ બાદ તે સમયે દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો […]

વાંચન ચાલુ રાખો