બાળકોમાં તાવ કે ઊલટીના લક્ષણો દેખાય તો સાવધાન, ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ અને સ્ટાર હેલ્થની અપીલ

ગુજરાતમાં છેલ્લા પાંચ સપ્તાહથી ચાંદીપુરા વાયરસ (CHPV) હાહાકાર મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં 25 જેટલા માસૂમ બાળકો આ ઘાતક આંકડાનો ભોગ બન્યા છે અને 39 થી વધુ બાળકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. તબીબો અને આરોગ્ય વિભાગ માટે સૌથી મોટો પડકાર એ છે કે વાયરસ ફેલાવનાર મુખ્ય વાહક (Vector) હજુ સુધી સ્પષ્ટ થયો નથી. ત્યારે હવે […]

વાંચન ચાલુ રાખો

ચાંદીપુરા વાયરસથી ગુજરાતમાં 23 બાળકોના મોત, આ જીવલેણ બીમારી કેવી રીતે ફેલાય છે, લક્ષણ અને બચવાના ઉપાય જાણો

Chandipura Virus Prompted, Signs And Prevention : ચાંદીપુરા વાયરસનો ગુજરાતમાં કહેર યથાવત છે. અત્યાર સુધી આ જીવલેણ ચાંદીપુરા થી ગુજરાતમાં 23 દર્દીઓના મોત થયા છે. છેલ્લા ઘણા સમયથી ચોમાસાની સીઝનમાં ચાંદીપુરા વાયરસની બીમારી ફેલાય છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વાયરસનો સૌથી મોટો ખતરો 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હોય છે.  ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં કહેર […]

વાંચન ચાલુ રાખો
ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા સૂચના

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા સૂચના

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય વિભાગ વધુમાં વધુ કાર્યક્ષમતા સાથે સતત કામગીરી કરી રહ્યું છે. ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા માટે આજે સચિવાલય ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ રાજ્યમાં આ વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે […]

વાંચન ચાલુ રાખો