ભરૂચની 700 વર્ષ જૂની જામા મસ્જિદમાં હિન્દુ દેવતાઓ અને જૈન તીર્થંકરોની મૂર્તિઓ હોવાનો દાવો, જાણો કેવી રીતે શરૂ થયો વિવાદ

ભરૂચની 700 વર્ષ જૂની જામા મસ્જિદમાં હિન્દુ દેવતાઓ અને જૈન તીર્થંકરોની મૂર્તિઓ હોવાનો દાવો, જાણો કેવી રીતે શરૂ થયો વિવાદ

ભરૂચમાં આવેલી આશરે 700 વર્ષ જૂની જામા મસ્જિદ વિવાદમાં સપડાઈ છે. આ ઐતિહાસિક સ્થળની જમીન અને મૂળ પ્રકૃતિ અંગેના વિવિધ દાવાઓને પગલે આ મામલો ધાર્મિક અને ઐતિહાસિક ચર્ચામાં ફેરવાઈ ગયો છે. તાજેતરમાં એક વીડિયો સામે આવ્યા બાદ વિવાદ વધુ તીવ્ર બન્યો હતો, જેમાં કથિત રીતે મસ્જિદના ભોંયરામાં જૈન તીર્થંકરો અને હિન્દુ દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ તેમજ […]

વાંચન ચાલુ રાખો
અંકલેશ્વરના અવાદર ગામે ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો

અંકલેશ્વરના અવાદર ગામે ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો

બે દિવસ પહેલાં 3 પશુ પર હુમલો થયો અને હવે દીપડો પાંજરે પૂરાયો છે. અંકલેશ્વરના અવાદર ગામે દીપડાઓએ ફફડાટ ફેલાવ્યો હતો. એવામાં વન વિભાગના પ્રયાસથી એક દીપડો પાંજરે પૂરાયો છે. જોકે, ગ્રામજનોના દાવા પ્રમાણે હજુ કેટલાક દીપડા વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યા છે. પાંજરે પુરાયેલા દીપડાને જોવા માટે 700થી વધુ લોકો દોડી આવ્યા. એક તરફ દીપડો […]

વાંચન ચાલુ રાખો
ભરુચમાં માછલી ભરેલો ટેમ્પો ગોથું મારી ગયો, લોકોએ ચલાવી લૂંટ

ભરુચમાં માછલી ભરેલો ટેમ્પો ગોથું મારી ગયો, લોકોએ ચલાવી લૂંટ

અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં અકસ્માતની ઘટના બની. ગોડાદરા ગામ તરફ જઈ રહેલો મચ્છી ભરેલો એક ટેમ્પો અચાનક પલટી જતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ટેમ્પો ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો રોડ પર પલટી મારી ગયો હતો. આ ઘટનાને પગલે ટેમ્પામાં ભરેલી મચ્છી રોડ પર વિખેરાઈ જતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તો […]

વાંચન ચાલુ રાખો