‘આ નરસંહાર છે’, બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા પર ભડકી જાહ્નવી કપૂર- આપણા ભાઈ-બહેનોને જીવતા સળગાવ્યા…

‘આ નરસંહાર છે’, બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા પર ભડકી જાહ્નવી કપૂર- આપણા ભાઈ-બહેનોને જીવતા સળગાવ્યા…

18 ડિસેમ્બર, 2025 ના રોજ બાંગ્લાદેશના મૈમનસિંહ જિલ્લાના વાલુકા/ભાલુકા વિસ્તારમાં 27 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસને કથિત રીતે ઈશનિંદાના આરોપમાં ટોળા દ્વારા ક્રૂરતાથી માર મારવામાં આવ્યો અને તેની હત્યા કરવામાં આવી. ત્યારબાદ તેના મૃતદેહને ઝાડ પર લટકાવીને બાળી નાખવામાં આવ્યો. આ હૃદયદ્રાવક તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. બોલિવૂડ […]

વાંચન ચાલુ રાખો