અંબાજી મંદિરના સમયમાં ફેરફાર, દર્શને જવાના હોય તો જાણો નવો સમય
આ વખતે હોળીના દિવસે પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના સમયમાં ફેરફાર થઈ રહ્યા છે. જેમાં અંબાજી ખાતે હોળી એક દિવસ પહેલા પ્રગટાવવામાં આવશે અને ચંદ્રગ્રહણને લઇ અંબાજી મંદિર પણ બંધ રહેશે. પૂનમના દિવસે દર્શનન આરતી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બીજી માર્ચે સોમવાર ફાગણ સુદ 14ના દિવસે હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું […]
વાંચન ચાલુ રાખો