Hanumanji Temple: 100 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર, અહીં ચાલે છે 365 દિવસ છાશ કેન્દ્ર

Hanumanji Temple: 100 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર, અહીં ચાલે છે 365 દિવસ છાશ કેન્દ્ર

Final Up to date:Feb 02, 2026 8:46 AM IST Non secular Information: નાવલી નદીના પાવન કિનારે બિરાજમાન શ્રી તાત્કાલિક હનુમાનજી મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ ભક્તિ સાથે માનવસેવાનો જીવંત સંદેશ આપતું આધ્યાત્મિક કેન્દ્ર છે. આશરે 100 વર્ષ પહેલાં સ્થાપિત થયેલું આ મંદિર આજે પણ રાશન વિતરણ, વિનામૂલ્ય છાશ કેન્દ્ર અને શિક્ષણ સહાય જેવી […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં 125 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર મળ્યું: પોલીસે હનુમાન જયંતીના પાવન અવસરે ફરી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો

દ્વારકામાં 125 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર મળ્યું: પોલીસે હનુમાન જયંતીના પાવન અવસરે ફરી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો

દ્વારકામાં ડિમોલિશન સમયે બાવળના જંગલોમાંથી 100 થી 125 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર મળી આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા હનુમાન જયંતીના પાવન અવસરે આ મંદિરનો ફરી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. જેથી અહીંયાના ભક્તોમાં હાલ આનંદનો માહોલ છવાઈ ગયો છે. Source link

વાંચન ચાલુ રાખો