અમદાવાદમાં 9 વર્ષ અગાઉ રથયાત્રાના દિવસે થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પતિ જ નીકળ્યો હત્યારો

અમદાવાદમાં 9 વર્ષ અગાઉ રથયાત્રાના દિવસે થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પતિ જ નીકળ્યો હત્યારો

અમદાવાદમાં 9 વર્ષ અગાઉ સાબરમતી રિવરફ્રન્ટ પર થયેલી મહિલાની રહસ્યમય હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. લગ્નના ચાર જ મહિનામાં પત્નીને નદીમાં ફેંકી દઈ અકસ્માતે મોત અને ગુમ થયાની ખોટી વાર્તા ઊભી કરનાર પતિ જ અસલી હત્યારો નીકળ્યો છે. પોલીસ તપાસના સત્તાવાર અહેવાલ મુજબ, વર્ષ 2017 માં કોમલબેન સોલંકીના લગ્ન મિનેશ દિનેશભાઈ સોલંકી સાથે […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ એરપોર્ટ બનશે વર્લ્ડ ક્લાસ, રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સીપ્લેન સેવાનો નવો રૂટ જાહેર

અમદાવાદ એરપોર્ટ બનશે વર્લ્ડ ક્લાસ, રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સીપ્લેન સેવાનો નવો રૂટ જાહેર

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ શુક્રવારે જણાવ્યું હતું કે 2030 માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થાય તે પહેલાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને વિશ્વ કક્ષાની સુવિધાઓ સાથે અપગ્રેડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, “અમે તેને વિશ્વ કક્ષાના એરપોર્ટમાં પરિવર્તિત કરીશું. હાલમાં આયોજન ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં કામ શરૂ થવાનું છે.” ગુજરાતના અન્ય […]

વાંચન ચાલુ રાખો