શ્રાવણ મહિનામાં કીડીઓને મારશો નહીં, આ ઘરેલું ઉપાયથી ઘરમાંથી દૂર કરો

Chiti bhagane ke gharelu upay : વરસાદની સિઝનમાં ઘરમાં કીડીઓ સહિત અનેક જીવજંતુઓ વધુ દેખાવા લાગે છે. ખાસ કરીને કિચન કે બાલ્કનીમાં તે વધારે જોવા મળે છે. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ધાર્મિક દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે. લોકો નોનવેજ, આલ્કોહોલનું સેવન કરતા નથી. ઘણા ઘરોમાં લસણ અને ડુંગળીનો ખોરાક […]

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી 2025 : ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા

જન્માષ્ટમી 2025 : ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા

Final Up to date:August 17, 2025 12:14 AM IST દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સવારથી જ કૃષ્ણ મંદિરોમાં લાખો ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આ વખતે જન્માષ્ટમીએ ગુજરાતના દ્વારકા, શામળાજી અને ડાકોર સહિતના મંદિરોમાં પણ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. જન્માષ્ટમી 2025 અમદાવાદ : ભગવાન […]

વાંચન ચાલુ રાખો