ગુજરાત સરકારનો મોટો નિર્ણય! વીજ ટાવર અને લાઇન વળતરમાં વધારો, જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે

ગુજરાત સરકારનો મોટો નિર્ણય! વીજ ટાવર અને લાઇન વળતરમાં વધારો, જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે અત્યાર સુધી […]

વાંચન ચાલુ રાખો