અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ કાંઠેથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળી આવ્યા

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ કાંઠેથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળી આવ્યા

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદ બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસણા બેરેજના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યા બાદ સાબરમતી નદીની જળસપાટી ઘટી હતી. નદીના પાણી ઓછું થતાં જ ખોડીયાનગર વિસ્તારમાં આંબેડકર ચોક પાસે આવેલા રિવરફ્રન્ટના કાંઠેથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે ઉપરવાસમાંથી વિપુલ પ્રમાણમાં […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા; વાસણા બેરેજના 8 દરવાજા ખોલાયા, શહેર આખુ પાણીમાં હોવા તેવા દ્રશ્યો

અમદાવાદમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા; વાસણા બેરેજના 8 દરવાજા ખોલાયા, શહેર આખુ પાણીમાં હોવા તેવા દ્રશ્યો

Ahmedabad Rain Replace: અમદાવાદ શહેરમાં આજ સવારથી જ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. માત્ર એક જ કલાકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારે નોકરી જતા લોકો […]

વાંચન ચાલુ રાખો