RathYatra 2026: અમદાવાદમાં ગત વર્ષે હાથીઓ બેકાબૂ થયા, આ વર્ષે રથયાત્રામાં એવી ઘટના નહીં બને; કડક નિયમો જાહેર

RathYatra 2026: અમદાવાદમાં ગત વર્ષે હાથીઓ બેકાબૂ થયા, આ વર્ષે રથયાત્રામાં એવી ઘટના નહીં બને; કડક નિયમો જાહેર

આ વખતે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા દરમિયાન હાથીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે. હાથીઓ પસાર થતા હોય ત્યારે ડીજે અને લાઉડ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે નહીં, જેથી તેઓ અવાજથી વિચલિત ન થાય અને કોઈપણ પ્રકારની અપ્રિય પરિસ્થિતિ ઊભી ન થાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વડામથક દાણાપીઠ ખાતે મેયર હિતેશ બારોટની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રથયાત્રા શાંતિપૂર્ણ, […]

વાંચન ચાલુ રાખો
રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસનું ‘ઓપરેશન ક્લીન સ્વીપ’, 24 કલાકમાં 190 આરોપીઓની ધરપકડ

રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસનું ‘ઓપરેશન ક્લીન સ્વીપ’, 24 કલાકમાં 190 આરોપીઓની ધરપકડ

Ahmedabad Rathyatra Safety: 16 જુલાઈએ અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા માટે પોલીસ વિવિધ પગલાં લઈ રહી છે. રથયાત્રાની તૈયારીમાં ઝોન-7ના ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP) શિવમ વર્માએ આઠ પોલીસ સ્ટેશન વિસ્તારો અને ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)માં ‘ઓપરેશન ક્લીન સ્વીપ’નું નિરીક્ષણ કર્યું. રવિવાર સવારે 8 વાગ્યાથી સોમવાર સવારે 8 વાગ્યા સુધી માત્ર 24 કલાકના સમયગાળામાં […]

વાંચન ચાલુ રાખો
રથયાત્રા જોવા પુરી જવું છે? જગન્નાથ મંદિરમાં દર્શન સાથે આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં

રથયાત્રા જોવા પુરી જવું છે? જગન્નાથ મંદિરમાં દર્શન સાથે આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં

Source link

વાંચન ચાલુ રાખો
VIDEO: અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા, મહાજળાભિષેક બાદ ભક્તો ભાવવિભોર

VIDEO: અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા, મહાજળાભિષેક બાદ ભક્તો ભાવવિભોર

Rath Yatra 2026: અમદાવાદમાં અષાઢી બીજે નીકળનારી પરંપરાગત રથયાત્રા પૂર્વે યોજાતો જળયાત્રા મહોત્સવ આ વર્ષે ભારે હર્ષોલ્લાસ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સંપન્ન થયો છે. આ મિની રથયાત્રા સમાન ધાર્મિક ઉત્સવમાં સાધુ-સંતો, 14 ગજરાજો, ભજન મંડળીઓ અને માથે કળશ ધારણ કરેલી હજારો સૌભાગ્યવતી મહિલાઓ જોડાઈ હતી. જળયાત્રાની ભવ્ય શોભાયાત્રા મંદિર પરિસરેથી નીકળીને સાબરમતી નદીના સોમનાથ […]

વાંચન ચાલુ રાખો
Rath Yatra 2026: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે AMC એક્શનમાં, જોર્ડન રોડ પરથી ભયજનક મકાન તોડી પડાયું

Rath Yatra 2026: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે AMC એક્શનમાં, જોર્ડન રોડ પરથી ભયજનક મકાન તોડી પડાયું

Rath Yatra 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભવ્ય રથયાત્રા 2026 ની સુરક્ષા અને વહીવટી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રથયાત્રાના રૂટ પર આવતા તમામ ભક્તો અને સામાન્ય જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ કવાયતના ભાગરૂપે દરિયાપુરના જોર્ડન રોડ પર આવેલા એક […]

વાંચન ચાલુ રાખો
રથયાત્રા 2026: અમદાવાદમાં 13 કિમીના રૂટ પર સુરક્ષા અને સ્વચ્છતા માટે AMC નો મેગા પ્લાન

રથયાત્રા 2026: અમદાવાદમાં 13 કિમીના રૂટ પર સુરક્ષા અને સ્વચ્છતા માટે AMC નો મેગા પ્લાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા સલામત અને સ્વચ્છ વાતાવરણમાં થાય તે માટે વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી હોવાનો દાવો કર્યો છે. 13 કિમીથી વધુના રૂટ પર સુરક્ષા, આરોગ્ય, સ્વચ્છતા અને મૂળભૂત સુવિધાઓને આવરી લેતું એક વ્યાપક નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. જેમાં 440 સ્વચ્છતા કર્મચારીઓ, 203 ફાયર કર્મચારીઓ, […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં અષાઢી બીજની ઉજવણી, ચાંદીના રથમાં ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન થશે

દ્વારકામાં અષાઢી બીજની ઉજવણી, ચાંદીના રથમાં ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન થશે

દ્વારકામાં અષાઢી બીજના પાવન દિવસે દ્વારકાધીશના બાળ સ્વરૂપની રથયાત્રા નીકળશે. ચાંદીના રથમાં બિરાજમાન ભગવાનની પરિક્રમા થશે. હજારો ભક્તો આ ઉત્સવમાં ભાગ લેશે. Source link

વાંચન ચાલુ રાખો