અમદાવાદ-ભાગલપુર ટ્રેનનો રૂટ અને ટાઈમિંગ અને સ્ટોપેજ

ભારતીય રેલ્વે ભાગલપુર અને અમદાવાદ વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસ શરૂ કરી રહી છે. આ ટ્રેન 26 ઓગસ્ટથી સેવા શરૂ કરશે, જે બિહાર અને ગુજરાત વચ્ચે મુસાફરી કરતા લાખો મુસાફરોને શ્રેષ્ઠ રેલ સુવિધાઓ પ્રદાન કરશે. ઈસ્ટર્ન રેલ્વે અનુસાર મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા માટે નવી અમૃત ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી રહી છે. તે દેશના […]

વાંચન ચાલુ રાખો
પ્રયાગરાજ જવા ગુજરાતીઓ માટે સ્પેશિયલ ટ્રેન શરૂ, 30 જુલાઇથી ટિકિટ બુકિંગ કરી શકાશે

પ્રયાગરાજ જવા ગુજરાતીઓ માટે સ્પેશિયલ ટ્રેન શરૂ, 30 જુલાઇથી ટિકિટ બુકિંગ કરી શકાશે

Veraval Prayagraj Particular Practice : પ્રયાગરાજ જવા માટે ગુજરાતના લોકો માટે ભારતીય રેલવે દ્વા ખાસ ટ્રેન શરૂ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ મુસાફરીની વધારાની માંગને પહોંચી વળવા માટે વેરાવળ અને પ્રયાગરાજ વચ્ચે નવી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી છે. આ સ્પેશિયલ ટ્રેન મર્યાદિત સમય માટે બંને શહેરોને જોડશે અને આ પ્રદેશો વચ્ચે મુસાફરી કરતા મુસાફરો […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત થી હરિદ્વાર જવા નવી સ્પેશિયલ ટ્રેન શરૂ, જાણો ટ્રેનનું ટિકિટ ભાડુ, રૂટ અને સ્ટોપેજ સહિત તમામ વિગત

ગુજરાત થી હરિદ્વાર જવા નવી સ્પેશિયલ ટ્રેન શરૂ, જાણો ટ્રેનનું ટિકિટ ભાડુ, રૂટ અને સ્ટોપેજ સહિત તમામ વિગત

Veraval To Haridwar Trains Particulars : ગુજરાતીઓ માટે ઉત્તરાખંડ પહોંચવું સરળ બન્યું છે. ભારતીય રેલવે દ્વારા ગુજરાત – ઉત્તરાખંડ માટે નવી ટ્રેન શરૂ કરી છે. રેલવે દ્વારા જુલાઈ મહિનામાં આ રૂટ પર નવી સાપ્તાહિક વિશેષ ટ્રેન શરૂ કરવામાં છે. આનાથી બંને રાજ્યો વચ્ચે મુસાફરી કરતા લોકો માટે ટ્રેન પ્રવાસ સુવિધાજનક બનશે. અહીં વેરાવળ હરિદ્વાર સાપ્તાહિક […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત અને દિલ્હી વચ્ચે દોડશે નવી ટ્રેન, 4 રાજ્યોના 22 સ્ટેશનો પર ઊભી રહેશે; જુઓ આખો રૂટ અને ટાઈમટેબલ

ગુજરાત અને દિલ્હી વચ્ચે દોડશે નવી ટ્રેન, 4 રાજ્યોના 22 સ્ટેશનો પર ઊભી રહેશે; જુઓ આખો રૂટ અને ટાઈમટેબલ

ગુજરાતના ભુજ સ્ટેશન અને દિલ્હી વચ્ચે એક નવી ટ્રેન સેવા શરૂ થવાની તૈયારીમાં છે, જે ચાર રાજ્યોના 22 સ્ટેશનોમાંથી પસાર થશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ 22 મે (શુક્રવાર) ના રોજ આ ટ્રેનને લીલી ઝંડી આપશે. ખાસ વાત એ છે કે તે રાજસ્થાનના જાલોર સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનના જાલોર જિલ્લા અને […]

વાંચન ચાલુ રાખો
ભારતનું એકમાત્ર રેલવે સ્ટેશન જ્યાંથી આખા દેશમાં જવા માટે ટ્રેનો મળી રહે છે! જાણો તે શહેરનું નામ

ભારતનું એકમાત્ર રેલવે સ્ટેશન જ્યાંથી આખા દેશમાં જવા માટે ટ્રેનો મળી રહે છે! જાણો તે શહેરનું નામ

CNN identify, brand and all related components ® and © 2017 Cable Information Community LP, LLLP. A Time Warner Firm. All rights reserved. CNN and the CNN brand are registered marks of Cable Information Community, LP LLLP, displayed with permission. Use of the CNN identify and/or brand on or as a part of NEWS18.com doesn’t […]

વાંચન ચાલુ રાખો
Dubai Tour Bundle: દુબઈ પ્રવાસ ખૂબ જ ઓછા ખર્ચે… વિઝા, હોટેલ બધું એક જ પેકેજમાં, જાણો તમામ માહિતી

Dubai Tour Bundle: દુબઈ પ્રવાસ ખૂબ જ ઓછા ખર્ચે… વિઝા, હોટેલ બધું એક જ પેકેજમાં, જાણો તમામ માહિતી

ભારતીય રેલ્વેના IRCTC એ એક ખાસ આંતરરાષ્ટ્રીય પ્રવાસન કાર્યક્રમની જાહેરાત કરી છે. 2026 ના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તેણે દુબઈ માટે 4 રાત અને 5 દિવસનો એક ખાસ પ્રવાસ પેકેજ રજૂ કર્યું છે. તે એક જ પેકેજમાં મુસાફરી, રહેઠાણ, ભોજન, વિઝા, જોવાલાયક સ્થળો સહિત બધું મેળવવાની સુવિધા આપે છે. આની મુખ્ય વિશેષતા એ છે કે ભારતના […]

વાંચન ચાલુ રાખો
Railway : રેલવેની ન્યુ યર ગિફ્ટ, ટ્રેન ટિકિટ પર 3 ટકા ડિસ્કાઉન્ટ સાથે કેશબેક પણ મળશે, ઓફર મર્યાદિત સમય સુધી ઉપલબ્ધ

Railway : રેલવેની ન્યુ યર ગિફ્ટ, ટ્રેન ટિકિટ પર 3 ટકા ડિસ્કાઉન્ટ સાથે કેશબેક પણ મળશે, ઓફર મર્યાદિત સમય સુધી ઉપલબ્ધ

Indian Railway : ભારતીય રેલ્વે એ જનરલ કોચની ટ્રેન ટિકિટ ખરીદનારા ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે. રેલવે મંત્રાલય 14 જાન્યુઆરી થી 14 જુલાઈ 2026 સુધી RailOne એપ મારફતે અનિરિઝર્વ ટ્રેન ટિકિટની ખરીદી અને કોઇ પણ ડિજિટલ મોડથી પેમેન્ટ કરવા પર 3 ટકાની છૂટ આપશે. હાલમાં, RailOne એપ્લિકેશન પર આર વોલેટ પેમેન્ટ દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ બુક […]

વાંચન ચાલુ રાખો
દિવાળી પર ઘરે જઈ રહ્યા છો ? ટ્રેનમાં ભૂલથી પણ આ 7 કામ ના કરતા, તહેવારની મીઠાઈ તો નહીં મળે પણ જેલની રોટલી ખાવી પડશે ! – Gujarati Information | Dont Ignore This Vital Truth Whereas Touring on Diwali Observe Practice Guidelines and Keep Secure – Dont Ignore This Vital Truth Whereas Touring on Diwali Observe Practice Guidelines and Keep Secure

દિવાળી પર ઘરે જઈ રહ્યા છો ? ટ્રેનમાં ભૂલથી પણ આ 7 કામ ના કરતા, તહેવારની મીઠાઈ તો નહીં મળે પણ જેલની રોટલી ખાવી પડશે ! – Gujarati Information | Dont Ignore This Vital Truth Whereas Touring on Diwali Observe Practice Guidelines and Keep Secure – Dont Ignore This Vital Truth Whereas Touring on Diwali Observe Practice Guidelines and Keep Secure

રેલવે કાયદાની કલમ 145 મુજબ, ટ્રેનમાં બીજા મુસાફરોને ખલેલ પહોંચાડતી કોઈપણ વર્તણૂકને ગુનો ગણવામાં આવે છે. આમાં મોબાઇલ ફોન પર મોટેથી વાત કરવી, મોટેથી સંગીત વગાડવું અથવા કામ વગર બખાડો કરવો તે બધી બાબતોનો સમાવેશ થાય છે. Source link

વાંચન ચાલુ રાખો