કોંગ્રેસમાં સામેલ થયાના કલાકોમાં જ ભાજપ કાઉન્સિલરની  ‘ઘરવાપસી’, કહ્યું- કોંગ્રેસના નેતાઓએ મને ગેરમાર્ગે દોરી

કોંગ્રેસમાં સામેલ થયાના કલાકોમાં જ ભાજપ કાઉન્સિલરની ‘ઘરવાપસી’, કહ્યું- કોંગ્રેસના નેતાઓએ મને ગેરમાર્ગે દોરી

ગુજરાતમાં 26 એપ્રિલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ પહેલા ગયા સોમવારે ભાવનગરમાં નાટકીય વળાંક આવ્યો. ખાસ કરીને ભાવનગરમાં એક ભૂતપૂર્વ ભાજપ કાઉન્સિલર સોમવારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પરંતુ થોડા કલાકોમાં જ ‘ભગવા છાવણી’માં પાછા ફર્યા. કોંગ્રેસમાં જોડાતા ભૂતપૂર્વ ભાજપ કાઉન્સિલર સેજલ ગોહેલ (30) એ આરોપ લગાવ્યો કે કાઉન્સિલરનું પદ સંભાળવા છતાં તેઓ ભાજપમાં સુરક્ષિત […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતીઓને ‘અભણ’ કહેતા મલ્લિકાર્જુન ખડગે પર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના આકરા પ્રહાર

ગુજરાતીઓને ‘અભણ’ કહેતા મલ્લિકાર્જુન ખડગે પર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના આકરા પ્રહાર

રવિવારે કેરળના ઇડુક્કીમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આપેલા નિવેદનથી મોટો વિવાદ સર્જાયો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત અને અન્ય ઉત્તર ભારતીય રાજ્યોના લોકોને ‘અશિક્ષિત’ ગણાવીને તેમનું અપમાન કર્યું છે. વધુમાં ભાજપે ભારપૂર્વક જણાવ્યું હતું કે ખડગેને કડક જવાબનો સામનો કરવો પડશે જે તેમને […]

વાંચન ચાલુ રાખો
Kejriwal vs BJP in Gujarat: “ગુજરાતમાં AAPના 10,000 કાર્યકરોની થશે ધરપકડ”, અરવિંદ કેજરીવાલનો ભાજપ પર મોટો આરોપ

Kejriwal vs BJP in Gujarat: “ગુજરાતમાં AAPના 10,000 કાર્યકરોની થશે ધરપકડ”, અરવિંદ કેજરીવાલનો ભાજપ પર મોટો આરોપ

આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુરુવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્યમાં પાર્ટીના કાર્યકરો સામે “સુનિયોજીત કાર્યવાહી” કરવામાં આવી રહી છે. તેમણે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવાની વિનંતી કરી હતી. પોતાના પત્રમાં છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતમાં નોંધાયેલા […]

વાંચન ચાલુ રાખો
નીતિશ કુમાર બાદ બિહારના CM કોણ? ઉત્તરાધિકારી મુદ્દે JD(U) એ ભાજપને આપી ખુલ્લી ચેતવણી

નીતિશ કુમાર બાદ બિહારના CM કોણ? ઉત્તરાધિકારી મુદ્દે JD(U) એ ભાજપને આપી ખુલ્લી ચેતવણી

બિહારમાં સત્તા પરિવર્તન: નીતિશ કુમારના ઉત્તરાધિકારી મુદ્દે JD(U) અને ભાજપ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. બિહારના રાજકારણમાં મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે. નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ છોડીને રાજ્યસભામાં જવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે તેમના ઉત્તરાધિકારી કોણ હશે તેને લઈને જેડીયુ (JD-U) એ ભાજપ સામે કડક શરતો મૂકી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાની […]

વાંચન ચાલુ રાખો
મહેમદાવાદ નગરપાલિકામાં ભાજપમાં આતંરિક વિખવાદ

મહેમદાવાદ નગરપાલિકામાં ભાજપમાં આતંરિક વિખવાદ

મહેમદાવાદ નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપના સભ્યો અને પ્રમુખ વચ્ચેનો આંતરિક વિખવાદ હવે સપાટી પર આવ્યો છે. પાલિકાની સામાન્ય સભા દરમિયાન સભ્યોએ ભારે હોબાળો મચાવી સભાનો ત્યાગ કર્યો હતો. આ ઘટના બાદ ચીફ ઓફિસરની ચેમ્બરમાં સભ્યો અને પ્રમુખ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. બહુમતી સભ્યોના વિરોધ છતાં કામગીરી આગળ […]

વાંચન ચાલુ રાખો
દિનુ મામા દૂધે ધોયેલા નથી! આરોપથી રાજકારણમાં ગરમાવો

દિનુ મામા દૂધે ધોયેલા નથી! આરોપથી રાજકારણમાં ગરમાવો

વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી આગામી 18 માર્ચે યોજાશે. જેમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વર્તમાન ભાજપ પ્રેરિત પેનલના 13 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ તમામે ઉમેદવારી પત્રો ભરી દીધા હતા. બોર્ડના ચેરમેન દિનેશ પટેલ, વાઇસ ચેરમેન જી.બી. સોલંકી, છોટા ઉદેપુર […]

વાંચન ચાલુ રાખો
7 દિવસ 3 મુલાકાત, રાજુ કરપડા સોમવારે વરતારો કાઢશે

7 દિવસ 3 મુલાકાત, રાજુ કરપડા સોમવારે વરતારો કાઢશે

11 ફેબ્રુઆરીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર ખેડૂત નેતા રાજુ કરપડાની 7 દિવસમાં થયેલી 3 મુલાકાત ચર્ચાના કેન્દ્રમાં છે. મુલાકાતો થઈ પરંતુ બંધ બારણે શું ચર્ચા થઈ એ મુદ્દે અનેક અટકળો ચાલી રહી છે. જોકે, રાજુ કરપડાએ પણ આ મામલે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે. સોમવારે મૂળીના ગઢાદમાં ખેડૂતોનું સંમેલન યોજાશે. જેમાં રાજુ કરપડા […]

વાંચન ચાલુ રાખો
નર્મદામાં BJPનો હુંકાર, કહ્યું – “પીળા પટ્ટાવાળાના ખાતા નહીં ખૂલે”

નર્મદામાં BJPનો હુંકાર, કહ્યું – “પીળા પટ્ટાવાળાના ખાતા નહીં ખૂલે”

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે કવાયત શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપે નર્મદા જિલ્લામાં કબજો જમાવવા માટે કમરકસી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની સભાનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે સાથે જે સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ વિશે પણ ભાજપ નેતાઓએ […]

વાંચન ચાલુ રાખો
“નેહરુ સોમનાથ મંદિરથી નફરત કરતા હતા…” ભાજપે ભૂતપૂર્વ પીએમ પર નિશાન સાધ્યું, લિયાકત અલી ખાનને લખેલા પત્રોનો કર્યો ઉલ્લેખ

“નેહરુ સોમનાથ મંદિરથી નફરત કરતા હતા…” ભાજપે ભૂતપૂર્વ પીએમ પર નિશાન સાધ્યું, લિયાકત અલી ખાનને લખેલા પત્રોનો કર્યો ઉલ્લેખ

ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરના મુદ્દા પર ભાજપે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસ પક્ષ પર નિશાન સાધ્યું છે. પંડિત નહેરુના જૂના પત્રોનો ઉલ્લેખ કરીને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું કે નહેરુ સોમનાથ મંદિરને નાપસંદ કરતા હતા. સુધાંશુ ત્રિવેદીએ એમ પણ કહ્યું કે નહેરુએ 1951માં પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાનને “પ્રિય […]

વાંચન ચાલુ રાખો