બાળકને લાગ્યું છે મોબાઈલનું વળગણ? બસ આ 5 ટિપ્સ અપનાવો, ફોન સામે પડ્યો હશે તો પણ નહીં જોવે!

બાળકને લાગ્યું છે મોબાઈલનું વળગણ? બસ આ 5 ટિપ્સ અપનાવો, ફોન સામે પડ્યો હશે તો પણ નહીં જોવે!

આધુનિક જીવનશૈલીમાં સ્માર્ટફોન એક જરૂરિયાત બની ગઈ છે, પરંતુ બાળકો માટે તે એક નશા જેવું સાબિત થઈ રહ્યું છે. ઓનલાઈન ક્લાસ હોય કે મનોરંજન, બાળકો કલાકો સુધી સ્ક્રીન સામે બેસી રહે છે. નિષ્ણાતોના મતે, વધુ પડતો મોબાઈલનો ઉપયોગ બાળકોમાં એકાગ્રતાનો અભાવ, આંખોની નબળાઈ, ઊંઘમાં ખલેલ અને ચીડિયાપણું પેદા કરે છે. જો તમે પણ તમારા બાળકના […]

વાંચન ચાલુ રાખો
શું ખાંસી-શરદી માં કેળા ખાવા જોઈએ કે નહીં? જાણો ડોક્ટર શું કહે છે?

શું ખાંસી-શરદી માં કેળા ખાવા જોઈએ કે નહીં? જાણો ડોક્ટર શું કહે છે?

સફદરજંગ હોસ્પિટલના સિનિયર રેસિડેન્ટ ડૉ. દીપક સુમન સમજાવે છે કે કેળામાં વિટામિન B6 અને સારી માત્રામાં પોટેશિયમ હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તબીબી વિજ્ઞાન પાસે એવા કોઈ પુરાવા નથી કે કેળા ખાવાથી શરદી થાય છે અથવા તે વધુ ખરાબ થાય છે. એ વાત સાચી છે કે જો કોઈને ઉધરસ કે કફની […]

વાંચન ચાલુ રાખો