મહાકાળી ધામ પાવાગઢમાં ₹359 કરોડનો મેગા માસ્ટર પ્લાન, ભક્તોની સંખ્યા થઈ બમણી
‘મહાકાલી મંદિર-પાવાગઢ’ તીર્થસ્થળ દેશ અને વિશ્વભરના પ્રવાસીઓ અને ભક્તો માટે એક ખૂબ જ લોકપ્રિય વારસો અને ધાર્મિક પર્યટન સ્થળ છે. પ્રાચીન કાળથી પાવાગઢ દેવીના ભક્તો માટે શ્રદ્ધા અને આદરનું કેન્દ્ર રહ્યું છે. વધુમાં પાવાગઢ-મહાકાળી મંદિર સહિત સમગ્ર ચાંપાનેર પુરાતત્વીય ઉદ્યાન યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં અંકિત છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પાવાગઢ-ચાંપાનેરમાં સુવિધાઓ અને માળખાગત સુવિધાઓના […]
વાંચન ચાલુ રાખો