ગુજરાત ATS એ બે શખ્સોને દબોચ્યા, ગઝવા-એ-હિંદ અને ISIS સાથે કનેક્શન, RSS નેતાઓ હતા નિશાના પર

ગુજરાત ATS એ બે શખ્સોને દબોચ્યા, ગઝવા-એ-હિંદ અને ISIS સાથે કનેક્શન, RSS નેતાઓ હતા નિશાના પર

ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાના કાવતરાના આરોપસર બે યુવાનોની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે બંને વ્યક્તિઓ ‘ગઝવા-એ-હિંદ’ ની વિભાવના હેઠળ ભારતમાં હિંસક કૃત્યો કરવાની યોજના બનાવી રહ્યા હતા. RSS સાથે સંકળાયેલા ઘણા રાજકારણીઓ તેમના હિટલિસ્ટ પર હતા. તપાસ દરમિયાન ટીમને આરોપીઓના મોબાઇલ ફોન પર પુરાવા મળ્યા જે […]

વાંચન ચાલુ રાખો
કિંજલ રબારી ‘લવ મેરેજ’ બાદ ઘરવાપસી, હવે 18 માર્ચે ચૌધરી સમાજનું મહાસંમેલન

કિંજલ રબારી ‘લવ મેરેજ’ બાદ ઘરવાપસી, હવે 18 માર્ચે ચૌધરી સમાજનું મહાસંમેલન

પ્રખ્યાત ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનાં ‘લવ મેરેજ’ પર વિવાદ ફાટી નીકળ્યો હતો. કિંજલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેણીએ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી અશોક ચૌધરી સાથે ઔપચારિક લગ્ન કર્યા છે. આ જાહેરાત બાદ સમગ્ર ગુજરાતમાં ભારે હોબાળો મચી ગયો. બંને સમુદાયના નેતાઓને આ લગ્ન ખૂબ જ વાંધાજનક લાગ્યા.  આ ઘટના એવા સમયે સામે આવી […]

વાંચન ચાલુ રાખો
માફી માગે તો ગબ્બર ઠાકોરને સમાજમાં પાછા લઈશું

માફી માગે તો ગબ્બર ઠાકોરને સમાજમાં પાછા લઈશું

છેલ્લા કેટલાક દિવસથી ઠાકોર સમાજના બંધારણને લઈને ભારે વિવાદ વકર્યો છે. જેને લઈને હવે ઠાકોર આગેવાનોએ સભાનું આયોજન કરી બંધારણના ભંગ બદલ દંડની જાહેરાત કરી હતી. આ દરમિયાન સભામાંથી જાહેરાત કરવામાં આવી કે, જો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માફી માગે તો સમાજ તેને પાછા લેવા માટે તૈયાર છે. Source link

વાંચન ચાલુ રાખો
ઠાકોર બંધારણ સભામાં હોબાળો થયો, 21 હજારના દંડની વાતથી લોકો વિફર્યા

ઠાકોર બંધારણ સભામાં હોબાળો થયો, 21 હજારના દંડની વાતથી લોકો વિફર્યા

ઠાકોર આગેવાનોએ કરેલા દંડના નિર્ણયથી સભામાં હાજર લોકો નારાજ થયા અને જગ્યા પરથી ઊભા થઈ ગયા. વાત જાણે એમ હતી કે 4-5 દિવસ પહેલાં પાટણના કોરડામાં પૂર્વ સરપંચ મગનજી ઠાકોરે ભૂલ સ્વીકારી માફી માગી. આથી તેઓને 21 હજારનો દંડ કરવાની જાહેરાત થઈ. દંડની રકમ માત્ર 21 હજાર જ રખાતાં લોકોએ હુરિયો બોલાવ્યો હતો. એક કાકાએ […]

વાંચન ચાલુ રાખો
શું ખરેખર ઠાકોર સમજના બંધારણનો ભંગ થયો? સિંગરે કરી સ્પષ્ટતા

શું ખરેખર ઠાકોર સમજના બંધારણનો ભંગ થયો? સિંગરે કરી સ્પષ્ટતા

પાટણના કોરડામાં યોજાયેલા લગ્નમાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થયાના વિવાદ વચ્ચે ગાયક શિતલ ઠાકોરે સ્પષ્ટતા આપી છે. શિતલ ઠાકોરે વિવાદ કરનારાને શું અપીલ કરી? આવો સાંભળીએ… Source link

વાંચન ચાલુ રાખો
ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને ફૂલ ખેતી અપનાવી, દર વર્ષે 3 લાખની આવક

ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને ફૂલ ખેતી અપનાવી, દર વર્ષે 3 લાખની આવક

Final Up to date:Jan 17, 2026 7:01 AM IST પાટણ જિલ્લાના રૂની ગામના ધારસિંગ અમરસિંહ ઠાકોરે પરંપરાગત ખેતીથી અલગ માર્ગ પસંદ કરીને ફૂલ ખેતીમાં સફળતા મેળવી છે. ઓછી જમીનમાં વધુ નફો મળે તે હેતુથી બાગાયત ખેતી તરફ વળેલા આ યુવા ખેડૂતે ગુલાબ સહિત વિવિધ પ્રકારના ફૂલ ઉગાડી આજે ખેતીને નફાકારક વ્યવસાયમાં ફેરવી છે. પોતે જ […]

વાંચન ચાલુ રાખો