ગુજરાતના આ જિલ્લામાં પેટ્રોલ પંપ પર ‘નો સ્ટોક’ના બોર્ડ લગાવાયા, ગ્રાહકોએ કહ્યું 24 કલાકમાં વ્યવસ્થા ના થઈ તો…
Gujarat Petrol Pump No Shares: વૈશ્વિક સંકટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા અપીલ કરી હતી. દરમિયાન ગુજરાતના મહિસાગરથી ઇંધણની અછતના અહેવાલો સામે આવ્યા છે. આ વિસ્તારના ઘણા પેટ્રોલ પંપોએ ‘નો સ્ટોક’ બોર્ડ લગાવી દીધા છે. જેના કારણે ગ્રાહકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને ચેતવણી આપી છે કે જો […]
વાંચન ચાલુ રાખો