પોતાના જન્મદિવસ પર અનંત અંબાણીએ જામનગરમાં વન્યજીવન યુનિવર્સિટીનો પાયો નાખ્યો, પશુચિકિત્સા વિજ્ઞાનના અભ્યાસક્રમો ચલાવાશે

પોતાના જન્મદિવસ પર અનંત અંબાણીએ જામનગરમાં વન્યજીવન યુનિવર્સિટીનો પાયો નાખ્યો, પશુચિકિત્સા વિજ્ઞાનના અભ્યાસક્રમો ચલાવાશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી છે. વનતારા યુનિવર્સિટી પ્રાણી કલ્યાણ, વૈજ્ઞાનિક પ્રગતિ અને વન્યજીવ સંરક્ષણના ભવિષ્ય સાથે મૂળથી જોડાયેલી છે. આ સંસ્થાનો ઉદ્દેશ પ્રાણીચિકિત્સા ઔષધિ (વેટરીનરી મેડિસીન), […]

વાંચન ચાલુ રાખો
47,000 ટન ગેસ લઈને ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, વધુ એક ભારતીય ટેન્કર ભારતની સીમામાં પ્રવેશ્યું

47,000 ટન ગેસ લઈને ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, વધુ એક ભારતીય ટેન્કર ભારતની સીમામાં પ્રવેશ્યું

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા ચાર્ટર્ડ કરાયેલ ટેન્કર ‘જગ વસંત’ 47,000 ટન LPG લઈને ગુજરાત પહોંચ્યું છે. દીનદયાળ પોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે LPGથી ભરેલું ટેન્કર શુક્રવારે સાંજે વાડીનારના પશ્ચિમ કિનારે સ્થિત ઓફશોર ટર્મિનલ પર લંગર નાંખ્યું હતું. ઈરાની પાણીમાંથી પસાર થવાની મંજૂરી મળ્યા બાદ જહાજ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આ ગંતવ્ય સ્થાને પહોંચ્યું હતું. શનિવારે દીનદયાળ […]

વાંચન ચાલુ રાખો
વેકેશનમાં ફરવા માટે બેસ્ટ જગ્યા! ગોવાને પણ ટક્કર મારે તેવો ગુજરાતનો આ બીચ, વિદેશીઓ પણ ઘેલા થયા

વેકેશનમાં ફરવા માટે બેસ્ટ જગ્યા! ગોવાને પણ ટક્કર મારે તેવો ગુજરાતનો આ બીચ, વિદેશીઓ પણ ઘેલા થયા

શિવરાજપુર બીચની આસપાસ દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને રુકમણી દેવી મંદિર જેવા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, જે પ્રવાસીઓને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ પણ આપે છે. બીચ પરનો સૂર્યાસ્ત એક અનોખો નજારો છે, જે દરેક વ્યક્તિના હૃદયમાં એક અવિસ્મરણીય યાદ બની રહે છે. આ બીચ પરિવાર, મિત્રો અને એડવેન્ચર પ્રેમીઓ માટે એક […]

વાંચન ચાલુ રાખો