હર્ષ સંઘવીની ગુનેગારોને ચેતવણી- ‘જો તમે નાગરિકોને હેરાન કરશો, તો પોલીસ ‘હનુમાન’ બની જશે’

હર્ષ સંઘવીની ગુનેગારોને ચેતવણી- ‘જો તમે નાગરિકોને હેરાન કરશો, તો પોલીસ ‘હનુમાન’ બની જશે’

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શનિવારે જણાવ્યું હતું કે ગુનેગારોનો કોઈ ધર્મ કે જાતિ હોતી નથી. તેમણે ભાર મૂક્યો હતો કે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ ‘ભગવાન હનુમાન’ની ભૂમિકા ભજવશે. હર્ષ સંઘવીએ વડોદરા શહેર પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના ઉદ્ઘાટન દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત પોલીસ રાજ્યમાં અસામાજિક તત્વોને […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં મોટી દુર્ઘટના! કારખાનામાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર ફાટ્યો; 2 લોકોના મોત

સુરતમાં મોટી દુર્ઘટના! કારખાનામાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર ફાટ્યો; 2 લોકોના મોત

સુરત શહેરમાં એક દુ:ખદ ઘટના બની છે. અહીં એક કારખાનામાં આગ અને ત્યારબાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં બે લોકોના કરૂણ મોત નિપજ્યા છે. વધુમાં કારખાનામાં હાજર નવ લોકોને આગ લાગવાથી ઇજાઓ થઈ છે. આગના અહેવાલ મળતા જ ફાયર ફાઇટર ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં ઘાયલ થયેલા લોકોને […]

વાંચન ચાલુ રાખો
હોર્મુઝના રસ્તે મુદ્રા આવ્યું વધુ એક જહાજ, 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને પહોંચ્યું ગુજરાત

હોર્મુઝના રસ્તે મુદ્રા આવ્યું વધુ એક જહાજ, 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને પહોંચ્યું ગુજરાત

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ છતાં ભારત માટે LPG અને ક્રૂડ ઓઇલ વહન કરતા ભારતીય ધ્વજવાળા જહાજો સુરક્ષિત રીતે ગુજરાતના બંદરો પર પહોંચી રહ્યા છે. આનાથી ઉર્જા પુરવઠા અંગે તાત્કાલિક રાહત મળી છે. ‘જગ લાડકી’ મુન્દ્રા બંદર પર પહોંચ્યું ભારતીય ધ્વજવાળા ક્રૂડ ઓઇલ ટેન્કર ‘જગ લાડકી’ ગુજરાતના મુન્દ્રા સ્થિત અદાણી બંદર પર પહોંચ્યું છે. આ […]

વાંચન ચાલુ રાખો
Gujarat UCC Report: ગુજરાતમાં UCC ડ્રાફ્ટ તૈયાર; લગ્ન, છૂટાછેડા અને લિવ-ઇન રિલેશનશિપ માટે ચોક્કસ જોગવાઈઓની સંભાવના

Gujarat UCC Report: ગુજરાતમાં UCC ડ્રાફ્ટ તૈયાર; લગ્ન, છૂટાછેડા અને લિવ-ઇન રિલેશનશિપ માટે ચોક્કસ જોગવાઈઓની સંભાવના

ઉત્તરાખંડ પછી ગુજરાતમાં ભાજપ સરકાર હવે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની તૈયારી કરી રહી છે. એક નિષ્ણાત સમિતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનો અંતિમ અહેવાલ સુપરત કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ચાલુ બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં UCC બિલ રજૂ કરી શકે છે. આ બિલમાં લગ્ન, છૂટાછેડા અને લિવ-ઇન રિલેશનશિપ સંબંધિત ચોક્કસ જોગવાઈઓ શામેલ હશે. […]

વાંચન ચાલુ રાખો
ઉનાકાંડ અત્યાચાર કેસમાં 5 દોષિતને 5 વર્ષની સજા, 35 નિર્દોષ જાહેર

ઉનાકાંડ અત્યાચાર કેસમાં 5 દોષિતને 5 વર્ષની સજા, 35 નિર્દોષ જાહેર

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સ્થિત વેરાવળની એક વિશેષ અદાલતે સોમવારે 2016 ના ઉના દલિતને મારવાના કેસમાં પાંચ વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા અને 35 અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટ મંગળવારે સજા સંભળાશે. આ કેસમાં ચાર દલિત પુરુષોને મૃત ગાયનું ચામડું ઉતારતી વખતે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાએ બાદ તે સમયે દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો […]

વાંચન ચાલુ રાખો
સુરત કોર્ટમાં ખળભળાટ, ભરણપોષણના કેસ દરમિયાન ડોક્ટર પતિએ પત્ની પર એસિડ ફેંક્યું બાદમાં પોતે પણ ઝેર પી લીધું

સુરત કોર્ટમાં ખળભળાટ, ભરણપોષણના કેસ દરમિયાન ડોક્ટર પતિએ પત્ની પર એસિડ ફેંક્યું બાદમાં પોતે પણ ઝેર પી લીધું

સુરત જિલ્લા સેવા સદનમાં આવેલી ફેમિલી કોર્ટમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન એક હૃદયદ્રાવક ઘટના બની. વ્યવસાયે આયુર્વેદિક ડોક્ટર પતિએ કોર્ટરૂમની અંદર જ પોતાની પત્ની પર એસિડ એટેક કર્યો હતો. છેલ્લા આઠ વર્ષથી દંપતી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો અને કોર્ટમાં ભરણપોષણના કેસની સુનાવણી ચાલી રહી હતી. 70 વર્ષીય વિનોદ ભાનુશાળીએ પોતાની પત્ની શારદાબેન પર એસિડ એટેક […]

વાંચન ચાલુ રાખો
ગિરનાર અંબાજી મંદિરમાં નોન-વેજ પાર્ટી મુદ્દે મોટી કાર્યવાહી, 11 પૂજારીઓ-સેવકોને હાંકી કઢાયા

ગિરનાર અંબાજી મંદિરમાં નોન-વેજ પાર્ટી મુદ્દે મોટી કાર્યવાહી, 11 પૂજારીઓ-સેવકોને હાંકી કઢાયા

જુનાગઢના ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિરના પરિસરમાં માંસાહારી ખોરાક અને દારૂ પીતા પુજારીઓ સામે ગુજરાતના જિલ્લા વહીવટીતંત્રે કડક કાર્યવાહી કરી છે. આ ઘટના દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અધિકારીઓએ ગુરુવારે તાત્કાલિક કાર્યવાહી કરી, આરોપી પુજારીઓ અને તેમના સહાયકોને તેમની ફરજો પરથી દૂર કર્યા છે. આ બાબતની વિગતો આપતા જૂનાગઢના કલેક્ટર અનિલ […]

વાંચન ચાલુ રાખો
LPG Gasoline Disaster: ગુજરાતમાં ગેસ સંકટ! ઉદ્યોગોના સપ્લાયમાં 50% નો કાપ, જાણો શું તમારા ઘરના સિલિન્ડર પર અસર થશે?

LPG Gasoline Disaster: ગુજરાતમાં ગેસ સંકટ! ઉદ્યોગોના સપ્લાયમાં 50% નો કાપ, જાણો શું તમારા ઘરના સિલિન્ડર પર અસર થશે?

ઈરાન-ઈઝરાયલ યુદ્ધે પશ્ચિમ એશિયામાં ગંભીર કટોકટી ઉભી કરી છે. ગેસ પુરવઠા પર અસર થવાની ધારણા છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ઘરોમાં રસોઈ ગેસનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ઉદ્યોગોને ગેસ પુરવઠો 50% સુધી ઘટાડવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાતર અને દૂધ […]

વાંચન ચાલુ રાખો
Ahmedabad Night time Life: બેંગલુરુના શખ્સે કર્યા અમદાવાદની નાઈટ લાઈફના વખાણ, વાયરલ પોસ્ટમાં કહી મોટી વાત

Ahmedabad Night time Life: બેંગલુરુના શખ્સે કર્યા અમદાવાદની નાઈટ લાઈફના વખાણ, વાયરલ પોસ્ટમાં કહી મોટી વાત

Viral Information: ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાતું અમદાવાદ હવે તેના નાઇટલાઇફ માટે ચર્ચામાં છે. તાજેતરમાં બેંગલુરુના એક રહેવાસીએ સોશિયલ મીડિયા પર અમદાવાદની મોડી રાતની જીવંતતાની પ્રશંસા કરી, જેના કારણે આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ. આ ઘટના શહેરો વચ્ચે સરખામણી અને નાઇટલાઇફ વિશેની ચર્ચાને પુનર્જીવિત કરી છે.  બેંગલુરુના રહેવાસી કાર્તિક કન્નને સોશિયલ મીડિયા પર અમદાવાદના […]

વાંચન ચાલુ રાખો
બાલ્કનીમાં કબૂતરોના ત્રાસથી છો પરેશાન? નેટ લગાવવાના હજારો રૂપિયા બચાવશે આ ‘વાયરલ દેશી જુગાડ’, ગંદકી અને બીમારી રહેશે દૂર!

બાલ્કનીમાં કબૂતરોના ત્રાસથી છો પરેશાન? નેટ લગાવવાના હજારો રૂપિયા બચાવશે આ ‘વાયરલ દેશી જુગાડ’, ગંદકી અને બીમારી રહેશે દૂર!

Final Up to date:Mar 08, 2026 11:09 AM IST Viral Video: શહેરોમાં ફ્લેટની બાલ્કની હોય કે બંગલો, કબૂતરોનો જમાવડો, એક મોટી સમસ્યા બની ગઈ છે. કબૂતરો ગંદકી તો ફેલાવે જ છે, પરંતુ તેનાથી ગંભીર બીમારીઓ થવાનો પણ ડર રહે છે. સોશિયલ મીડિયા પર અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કબૂતરોને કાયમ માટે ભગાડવાનો […]

વાંચન ચાલુ રાખો
MBA, એન્જિનિયર અને સાયન્સ ગ્રેજ્યુએટ સહિત 29 તેજસ્વી યુવાનોએ સંસાર છોડ્યો: સારંગપુરમાં ભવ્ય દીક્ષા મહોત્સવ

MBA, એન્જિનિયર અને સાયન્સ ગ્રેજ્યુએટ સહિત 29 તેજસ્વી યુવાનોએ સંસાર છોડ્યો: સારંગપુરમાં ભવ્ય દીક્ષા મહોત્સવ

BAPS Diksha Mahotsav 2026 Highlights: આજે તા. 2 માર્ચ 2026 સોમવારના રોજ તીર્થધામ સારંગપુર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં આજે એક ભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો. જેમાં 29 જેટલા સુશિક્ષિત યુવાનોએ સંસારનો ત્યાગ કરી સેવા અને અધ્યાત્મના માર્ગે પ્રયાણ કર્યું હતું. દીક્ષા ગ્રહણ કરનાર આ 29 નવયુવાનો ઉચ્ચ […]

વાંચન ચાલુ રાખો
GSHSEB Examination Pointers: ગુજરાત બોર્ડ ધોરણ 10-12ની પરીક્ષા આવતીકાલથી શરૂ, વિદ્યાર્થીઓ માટે બોર્ડની મહત્વની ગાઈડલાઈન જાહેર

GSHSEB Examination Pointers: ગુજરાત બોર્ડ ધોરણ 10-12ની પરીક્ષા આવતીકાલથી શરૂ, વિદ્યાર્થીઓ માટે બોર્ડની મહત્વની ગાઈડલાઈન જાહેર

દેશના મોટાભાગના રાજ્યોમાં બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે અને જે હજુ સુધી શરૂ થઈ નથી તે પણ હવે ફેબ્રુઆરીના અંત સુધીમાં શરૂ થઈ રહી છે. આ જ રીતે ગુજરાતમાં ગુરુવાર (26 ફેબ્રુઆરી, 2026) થી 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) 2025-26 શૈક્ષણિક […]

વાંચન ચાલુ રાખો
દુનીયાની સૌથી નાની ટ્રેન લાઇન, જાણો તેને શરૂ કરનાર માસ્ટરમાઇન્ડ કોણ અને ક્યાં આવેલી છે આ અનોખી ટ્રેન!

દુનીયાની સૌથી નાની ટ્રેન લાઇન, જાણો તેને શરૂ કરનાર માસ્ટરમાઇન્ડ કોણ અને ક્યાં આવેલી છે આ અનોખી ટ્રેન!

Final Up to date:Feb 25, 2026 3:52 PM IST World Shortest Prepare: વિશ્વની સૌથી ટૂંકી ટ્રેન તેની રીતે અનોખી છે. તેની એક મિનિટની મુસાફરી, પરંતુ તેનો સો વર્ષથી વધુનો ઇતિહાસ, તેને ખરેખર ખાસ બનાવે છે. અકસ્માતો અને બંધના સમયગાળા પછી, તે હવે ફરીથી સલામત અને લોકપ્રિય છે. Source link

વાંચન ચાલુ રાખો
વડોદરામાં ‘હીરો’ બનવા આર્મીમેને રચ્યું આતંકી ષડયંત્ર; રેલવે ટ્રેક પર નકલી વિસ્ફોટક મુકનાર પૂર્વ સૈનિકની ધરપકડ

વડોદરામાં ‘હીરો’ બનવા આર્મીમેને રચ્યું આતંકી ષડયંત્ર; રેલવે ટ્રેક પર નકલી વિસ્ફોટક મુકનાર પૂર્વ સૈનિકની ધરપકડ

વડોદરામાં રેલ્વે ટ્રેક પર વિસ્ફોટકો મળી આવ્યાની સનસનાટીભરી ઘટનામાં આખરે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આતંકવાદી કાવતરાની જાણ કરનાર વ્યક્તિ સમગ્ર નાટક પાછળનો મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું છે. શહેર પોલીસે ભૂતપૂર્વ સૈનિક મુસ્તાક અલી સૈયદની ધરપકડ કરી છે, જે હાલમાં રેલ્વે કોન્ટ્રાક્ટ પર કામચલાઉ લાઇનમેન તરીકે કામ કરતો હતો. રેલ્વે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટકો […]

વાંચન ચાલુ રાખો
ગુનેગારોના ઘરમાં ઘુસી મોટા રેકેટનો પર્દાફાશ

ગુનેગારોના ઘરમાં ઘુસી મોટા રેકેટનો પર્દાફાશ

રાજકોટ પોલીસ અને PGVCLએ ગુનેગારો પર ગાળિયો કસવા માટે એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્ય… વિછીયા અને જસદણ પંથકમાં રીઢા ગુનેગારોના રહેણાંક મકાનો પર દરોડા પાડીને વીજ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો.રાજકોટ એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લાની LCB, SOG, વિછીયા, જસદણ અને આટકોટ પોલીસની ટીમ આ મેગા ઓપરેશનમાં જોડાઈ.. 8 જેટલા નામચીન ગુનેગારોના […]

વાંચન ચાલુ રાખો
ધોલેરા SIRમાં 250 મેગાવટ ગ્રીન AI રેડી ડેટા સેન્ટર કેમ્પસ માટે નવી દિલ્હીમાં એમ.ઓ.યુ.થયા

ધોલેરા SIRમાં 250 મેગાવટ ગ્રીન AI રેડી ડેટા સેન્ટર કેમ્પસ માટે નવી દિલ્હીમાં એમ.ઓ.યુ.થયા

Gujarat Information : નવી દિલ્હીમાં યોજાઇ રહેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 અંતર્ગત ગુજરાતે AI ક્ષેત્રે એક મહત્વપૂર્ણ એમ.ઓ.યુ. કર્યા છે. આ સમિટમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એક્ટિવિટી અન્વયે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને લાર્સન એન્ડ ટ્રુબ્રો વ્યોમાં વચ્ચે આ એમ.ઓ.યુ. ધોલેરા SIR ખાતે 250 મેગા વોટના હાઇ પર સ્કેલ, ગ્રીન AI રેડી ડેટા સેન્ટરની […]

વાંચન ચાલુ રાખો
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે ‘જન ગણ મન’ પહેલા ‘વંદે માતરમ્’ ગાવું પડશે, જાણો ગૃહ મંત્રાલયના નવા નિયમો

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે ‘જન ગણ મન’ પહેલા ‘વંદે માતરમ્’ ગાવું પડશે, જાણો ગૃહ મંત્રાલયના નવા નિયમો

Final Up to date:Feb 11, 2026 10:11 AM IST Vande Mataram New Pointers: ગૃહ મંત્રાલયે ‘વંદે માતરમ્’ને લઈને નવો નિયમ જાહેર કર્યો છે. આ અંતર્ગત સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ ગાવું અથવા વગાડવું અનિવાર્ય રહેશે. જો કોઈ કાર્યક્રમમાં ‘વંદે માતરમ્’ અને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ બંને રજૂ કરવામાં આવે છે, તો પહેલા ‘વંદે માતરમ્’ […]

વાંચન ચાલુ રાખો
Procuring: સસ્તા ભાવે ઘરગથ્થુ સામાન માટે લોકોનો રવિવારી બજાર પર વિશ્વાસ, ખરીદી માટે ભીડ

Procuring: સસ્તા ભાવે ઘરગથ્થુ સામાન માટે લોકોનો રવિવારી બજાર પર વિશ્વાસ, ખરીદી માટે ભીડ

Final Up to date:Jan 23, 2026 10:34 AM IST Low-cost Procuring Market: અમરેલી જિલ્લાના બાબરા અને લાઠી શહેરોમાં દર રવિવારે ભરાતા બજાર માત્ર ખરીદ-વેચાણનું સ્થળ નથી, પરંતુ ગામડાં અને શહેરને જોડતું જીવંત આર્થિક તથા સામાજિક કેન્દ્ર છે. સસ્તા ભાવ, વિવિધ વસ્તુઓ અને સરળ ઉપલબ્ધતાને કારણે આ રવિવારી બજાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ […]

વાંચન ચાલુ રાખો
Rajkot Earthquake Information: રાજકોટ પંથકમાં 12 કલાકમાં અનેકવાર ધરાધ્રૂજી,  ભૂકંપના કારણો લોકો ભયભીત, સ્કૂલોમાં રજા આપી દેવાઈ

Rajkot Earthquake Information: રાજકોટ પંથકમાં 12 કલાકમાં અનેકવાર ધરાધ્રૂજી, ભૂકંપના કારણો લોકો ભયભીત, સ્કૂલોમાં રજા આપી દેવાઈ

Rajkot Earthquake: ગુજરાતના રાજકોટમાં 12 કલાકના સમયગાળામાં અનેકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.7 થી 3.8 સુધી હતી. અહેવાલો અનુસાર આ ભૂકંપ ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યાની વચ્ચે આવ્યા હતા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનમાલનું નુકસાન થયું […]

વાંચન ચાલુ રાખો
Diwali 2025: દ્વારકામાં ક્યારે ઉજવાશે દિવાળી? દર્શને જતા પહેલા જાણી લો

Diwali 2025: દ્વારકામાં ક્યારે ઉજવાશે દિવાળી? દર્શને જતા પહેલા જાણી લો

Final Up to date:October 15, 2025 9:19 AM IST દ્વારકા જગત મંદિરમાં 19 થી 23 ઓક્ટોબર સુધી દિવાળી, અન્નકૂટ, નવા વર્ષ અને ભાઈબીજની વિશેષ ઉજવણી થશે. તેમજ દર્શનક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તહેવારમાં ભીડ વધવાની શક્યતા છે. દ્વારકા મંદિરમાં દિવાળીની ઉજવણી દ્વારકા: દ્વારકા જગત મંદિરમાં મોટાભાગના હિન્દુ ધર્મના તહેવારોની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. […]

વાંચન ચાલુ રાખો
ચંદ્ર ગ્રહણને લઈને દ્વારકા જગતમંદિરના દર્શન સમયમાં ફેરફાર, આ દિવસે મંદિર રહેશે બંધ

ચંદ્ર ગ્રહણને લઈને દ્વારકા જગતમંદિરના દર્શન સમયમાં ફેરફાર, આ દિવસે મંદિર રહેશે બંધ

Final Up to date:September 01, 2025 3:36 PM IST દ્વારકા જગતમંદિરમાં 7 સપ્ટેમ્બરના પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી સાંજે મંદિર બંધ રહેશે. સવારે 6 વાગ્યે આરતી અને બપોરે 1:30 વાગ્યે મંદિર બંધ થશે. દર્શન સમય બદલાયો છે. 7 સપ્ટેમ્બર સાંજના દ્વારકા મંદિર બંઘ રહેશે દ્વારકા:  દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના […]

વાંચન ચાલુ રાખો
શિવરાજપુરમાં આ તારીખે યોજાશે મલકુસ્તી, બળવાનોના બળના થશે પારખાં

શિવરાજપુરમાં આ તારીખે યોજાશે મલકુસ્તી, બળવાનોના બળના થશે પારખાં

Final Up to date:August 28, 2025 3:43 PM IST શિવરાજપુરમાં 07/09/2025 એ પરંપરાગત મલકુસ્તી સ્પર્ધા યોજાશે, જેમાં વિજેતાઓને 5 હજારથી 21,151 રૂપિયા ઇનામ મળશે. હજરત જાકુપીરની દરગાહે 500 વર્ષથી મેળો યોજાય છે. સૌરાષ્ટ્રભરમાંથી કુસ્તીબાજ ઉમટી પડશે. શિવરાજપુરમાં મલકુસ્તી યોજાશે દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામે રાજાશાહી વખતથી પરંપરાગત મલકુસ્તી યોજાઈ છે. આ કુસ્તી સ્પર્ધામાં બળવીરોના […]

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી 2025 : ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા

જન્માષ્ટમી 2025 : ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા

Final Up to date:August 17, 2025 12:14 AM IST દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સવારથી જ કૃષ્ણ મંદિરોમાં લાખો ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આ વખતે જન્માષ્ટમીએ ગુજરાતના દ્વારકા, શામળાજી અને ડાકોર સહિતના મંદિરોમાં પણ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. જન્માષ્ટમી 2025 અમદાવાદ : ભગવાન […]

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી યાત્રા આયોજન કરતાં પહેલાં જાણો બેટ દ્વારકા દર્શન સમયની નવી ગાઇડલાઇન

જન્માષ્ટમી યાત્રા આયોજન કરતાં પહેલાં જાણો બેટ દ્વારકા દર્શન સમયની નવી ગાઇડલાઇન

હાલારમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે ભક્તોમાં ઉત્સાહ છે. દ્વારકાધીશ મંદિરના દર્શન કાર્યક્રમમાં 16 અને 17 તારીખે ફેરફાર કરાયો છે. ટ્રાફિક વ્યવસ્થા માટે શહેરમાં વન-વે જાહેર કરાયો છે. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકાધીશના આંગણે મેઘો ગાંડોતૂર! જગત મંદિરે અડધી કાઠીએ ધ્વજા ફરકાવ્યો, ગોમતી ઘાટે મોજાંએ મચાવ્યું તાંડવ

દ્વારકાધીશના આંગણે મેઘો ગાંડોતૂર! જગત મંદિરે અડધી કાઠીએ ધ્વજા ફરકાવ્યો, ગોમતી ઘાટે મોજાંએ મચાવ્યું તાંડવ

દેવભૂમિ દ્વારકામાં અઢી ઇંચ વરસાદથી જગત મંદિરમાં અડધી કાઠીએ ધ્વજા ફરકાવવામાં આવી છે. હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. ગોમતી ઘાટ પર 20 ફુટ મોજા ઉછળતા અદભુત નજારો જોવા મળ્યો છે. Source link

વાંચન ચાલુ રાખો