ગુજરાત સરકારનો મોટો નિર્ણય! વીજ ટાવર અને લાઇન વળતરમાં વધારો, જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે

ગુજરાત સરકારનો મોટો નિર્ણય! વીજ ટાવર અને લાઇન વળતરમાં વધારો, જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે અત્યાર સુધી […]

વાંચન ચાલુ રાખો
PM Kisan Yojana: ગુજરાત સહિત 14 રાજ્યોના ખેડૂતોએ કરવું પડશે આ કામ, નહીં તો અટકી શકે છે 23મો હપ્તો

PM Kisan Yojana: ગુજરાત સહિત 14 રાજ્યોના ખેડૂતોએ કરવું પડશે આ કામ, નહીં તો અટકી શકે છે 23મો હપ્તો

PM Kisan Yojana twenty third Installment: પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં લાખો લાયક ખેડૂતો નોંધાયેલા છે અને હાલમાં આ ખેડૂતો 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. અગાઉ જારી કરાયેલા હપ્તાની જેમ આ હપ્તામાં પણ રૂ.2,000 ની રકમ મળશે. આ બાબતને ધ્યાનમાં રાખીને જો તમે પણ 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે એક […]

વાંચન ચાલુ રાખો