માત્ર મેરેજ સર્ટિફિકેટ પૂરતું નથી, સાત ફેરા વગર હિન્દુ લગ્ન કાયદેસર નહીં ગણાય: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

માત્ર મેરેજ સર્ટિફિકેટ પૂરતું નથી, સાત ફેરા વગર હિન્દુ લગ્ન કાયદેસર નહીં ગણાય: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

શું ફક્ત લગ્ન પ્રમાણપત્રના આધારે હિન્દુ લગ્નને કાયદેસર રીતે માન્ય ગણી શકાય? ગુજરાત હાઈકોર્ટે આ પ્રશ્ન પર ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો હિન્દુ લગ્નના આવશ્યક ધાર્મિક વિધિઓ ખાસ કરીને સપ્તપદી (પવિત્ર અગ્નિની આસપાસ સાત ફેરા લેવા) કરવામાં ન આવ્યા હોય તો લગ્ન ફક્ત નોંધણી અથવા લગ્ન પ્રમાણપત્ર રાખવાથી માન્ય ગણાતા નથી. […]

વાંચન ચાલુ રાખો
ઉનાકાંડ અત્યાચાર કેસમાં 5 દોષિતને 5 વર્ષની સજા, 35 નિર્દોષ જાહેર

ઉનાકાંડ અત્યાચાર કેસમાં 5 દોષિતને 5 વર્ષની સજા, 35 નિર્દોષ જાહેર

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સ્થિત વેરાવળની એક વિશેષ અદાલતે સોમવારે 2016 ના ઉના દલિતને મારવાના કેસમાં પાંચ વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા અને 35 અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટ મંગળવારે સજા સંભળાશે. આ કેસમાં ચાર દલિત પુરુષોને મૃત ગાયનું ચામડું ઉતારતી વખતે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાએ બાદ તે સમયે દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો […]

વાંચન ચાલુ રાખો