ઝારખંડ: વિદ્યાર્થીઓ પર કાર્યવાહી, 928 લોકો સામે 3 FIR નોંધાઈ

ઝારખંડમાં તાજેતરના વિરોધ પ્રદર્શનો દરમિયાન મુખ્યમંત્રી હેમંત સોરેનનું પુતળું સળગાવવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં પોલીસે હવે પ્રદર્શનકારીઓ સામે FIR નોંધી છે. ઝારખંડ પોલીસના જણાવ્યા અનુસાર, ગિરિડીહ અને હજારીબાગ જિલ્લામાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી અથડામણ સંદર્ભે 28 નામાંકિત વ્યક્તિઓ અને 900 અજાણ્યા વ્યક્તિઓ સામે ત્રણ FIR નોંધાઈ છે. એક દિવસ અગાઉ રાજધાની રાંચીમાં પોલીસે 14 […]

વાંચન ચાલુ રાખો
રામ મંદિરનું લાઈવ પ્રસારણ જોવું ગુનો નથી, મદ્રાસ હાઈકોર્ટે FIR કરી રદ

રામ મંદિરનું લાઈવ પ્રસારણ જોવું ગુનો નથી, મદ્રાસ હાઈકોર્ટે FIR કરી રદ

રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના લાઇવ પ્રસારણ દરમિયાન જાહેરમાં ખલેલ પહોંચાડવા બદલ કોઈમ્બતુરમાં દાખલ કરાયેલી FIR મદ્રાસ હાઈકોર્ટે રદ કરી દીધી છે. જસ્ટિસ એન. સતીશ કુમારની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે ધાર્મિક કાર્યક્રમ માટે ભેગા થવાને ગેરકાયદેસર સભા ગણી શકાય નહીં જ્યાં સુધી તેમાં હિંસા અથવા ગુનાનું તત્વ ન હોય. ન્યાયાધીશે જણાવ્યું હતું કે, ફરિયાદ […]

વાંચન ચાલુ રાખો