AAP નેતા ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા, પત્ની પણ દોષિત, કેજરીવાલ માટે મોટો ફટકો

AAP નેતા ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા, પત્ની પણ દોષિત, કેજરીવાલ માટે મોટો ફટકો

ગુજરાતના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નર્મદા જિલ્લાની રાજપીપળા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા, હવામાં ફાયરિંગ કરવા અને ખંડણી માંગવાના ગંભીર કેસમાં આમ આદમી પાર્ટી (AAP) ના ફાયરબ્રાન્ડ આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાને દોષિત જાહેર કરીને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. ગુજરાતમાં વિધાનસભા […]

વાંચન ચાલુ રાખો
ચૂંટણીમાં હાર બાદ ભાજપ બદલો લઈ રહી હોવાના AAP ના આક્ષેપ, કહ્યું- ક્યાંક રસ્તા ખોદ્યા તો ક્યાંક પાણી કાપ્યું

ચૂંટણીમાં હાર બાદ ભાજપ બદલો લઈ રહી હોવાના AAP ના આક્ષેપ, કહ્યું- ક્યાંક રસ્તા ખોદ્યા તો ક્યાંક પાણી કાપ્યું

ગુજરાતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી (AAP) એ શાનદાર પ્રદર્શન કર્યું, નર્મદા જિલ્લા પંચાયત અને 12 તાલુકા પંચાયતોમાં પહેલી વાર વિજય મેળવ્યો. આ ચૂંટણીઓમાં પાર્ટીએ 350 થી વધુ બેઠકો મેળવી. જોકે આ સફળતા બાદ પાર્ટીએ હવે રાજ્યની શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) પર ગંભીર આરોપ લગાવ્યો છે. પાર્ટીનો દાવો છે કે […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં પણ અયોધ્યા વાળી! ભાજપ સરકારે જ્યાં દુનિયાની સૌથી મોટી મૂર્તિ બનાવી ત્યાં હાર થઈ, AAP એ મેદાન માર્યું

ગુજરાતમાં પણ અયોધ્યા વાળી! ભાજપ સરકારે જ્યાં દુનિયાની સૌથી મોટી મૂર્તિ બનાવી ત્યાં હાર થઈ, AAP એ મેદાન માર્યું

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે ફરી એકવાર વિરોધ પક્ષનો સફાયો કરી દીધો છે. શહેરી કેન્દ્રોથી ગ્રામીણ વિસ્તારો સુધી, કમળ બધે ખીલ્યું છે. કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર નોંધપાત્ર લડાઈ લડવામાં નિષ્ફળ ગઈ, ત્યાં જ આમ આદમી પાર્ટી (AAP) એકંદરે કોઈ શાનદાર સિદ્ધિ હાંસલ કરી શકી નથી. આદિવાસી પ્રભુત્વ ધરાવતા નર્મદા જિલ્લાના ગામડાઓમાં અરવિંદ કેજરીવાલનું “ઝાડું” લોકોને […]

વાંચન ચાલુ રાખો
મોદી-શાહના ગઢમાં કેજરીવાલની AAPને ઝટકો, ગુજરાતમાં ભગવો લહેરાયો, આ રહ્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આખું પરિણામ

મોદી-શાહના ગઢમાં કેજરીવાલની AAPને ઝટકો, ગુજરાતમાં ભગવો લહેરાયો, આ રહ્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આખું પરિણામ

Gujarat Native Physique Elections Outcomes: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કારમો પરાજય અને તાજેતરમાં પંજાબના અનેક સાંસદોના ભાજપમાં પક્ષપલટા બાદ અરવિંદ કેજરીવાલની AAP પહેલેથી જ મુશ્કેલ સમયનો સામનો કરી રહી હતી. મંગળવારે ગુજરાતમાં કેજરીવાલ માટે વધુ ખરાબ સમાચાર આવ્યા. AAP ને ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે. મનોજ સોરઠિયા, જે ઘણા સમયથી ગુજરાતમાં સંગઠનના મહાસચિવ […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોનો થયો વિજય, બધા જ  48 વોર્ડના પરિણામ જાણો એક જ ક્લિકમાં

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોનો થયો વિજય, બધા જ 48 વોર્ડના પરિણામ જાણો એક જ ક્લિકમાં

Ahmedabad Municipal Company Election Winner Listing: અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 2026 માટેના પરિણામો જાહેર થઇ ગયા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે 192 બેઠકમાંથી 160 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. 32 બેઠકો ઉપર કોંગ્રેસની જીત થઈ છે. 2021માં કોંગ્રેસને 25 સીટ મળી હતી. તેને 7 સીટનો ફાયદો થયો છે. જ્યારે ભાજપની 1 સીટ […]

વાંચન ચાલુ રાખો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ મંગળવારે જાહેર થશે, ચુસ્ત સુરક્ષા વચ્ચે મતગણતરી થશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ મંગળવારે જાહેર થશે, ચુસ્ત સુરક્ષા વચ્ચે મતગણતરી થશે

Gujarat Native Physique Election Outcomes 2026 : ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે મતદાન રવિવારે થયું હતું. હવે બધાની નજર પરિણામ પર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો 28 એપ્રિલને મંગળવારના રોજ જાહેર થશે. સવારે 8 વાગ્યાથી ચુસ્ત સુરક્ષા વચ્ચે મતગણતરી થશે.  રાજ્યની અંદાજે 10 હજાર બેઠકો માટે મેદાનમાં […]

વાંચન ચાલુ રાખો
રાઘવ ચઢ્ઢા સહિત 6 સાંસદોએ પાર્ટી છોડતા ‘ગુજરાત મિશન’નું શું? હવે અરવિંદ કેજરીવાલ સામે મોટો પડકાર

રાઘવ ચઢ્ઢા સહિત 6 સાંસદોએ પાર્ટી છોડતા ‘ગુજરાત મિશન’નું શું? હવે અરવિંદ કેજરીવાલ સામે મોટો પડકાર

આમ આદમી પાર્ટી માટે 2026 નું વર્ષ મુશ્કેલીઓ ભરેલું સાબિત થઈ રહ્યું છે. પક્ષના અગ્રણી નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય છ સાંસદોએ એકસાથે રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં સોંપો પડી ગયો છે. આ ઘટનાક્રમે અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રીય વિસ્તારની રણનીતિ પર મોટા પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધા છે. દિલ્હીમાં સરકાર બનાવ્યા પછી દેશવ્યાપી વિસ્તાર કરવા નીકળેલી આમ આદમી […]

વાંચન ચાલુ રાખો
ઊનામાં AAP ઉમેદવાર પર ફાયરિંગ! ઈસુદાન ગઢવીએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

ઊનામાં AAP ઉમેદવાર પર ફાયરિંગ! ઈસુદાન ગઢવીએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

ગુજરાતમાં મ્યુનિસિપલ બોડીની ચૂંટણીઓ યોજાવાની છે. આમ આદમી પાર્ટી (AAP) આ ચૂંટણીઓ પૂરા જોશથી લડી રહી છે. હવે આ ચૂંટણીઓ દરમિયાન AAP એ આરોપ લગાવ્યો છે કે તેના એક ઉમેદવાર પર હુમલો કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે કે ઉનામાં પાર્ટીના ઉમેદવાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ‘ઈલુ-ઈલુ’? અરવિંદ કેજરીવાલે ગઠબંધનનો કર્યો સનસનીખેજ દાવો

ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ‘ઈલુ-ઈલુ’? અરવિંદ કેજરીવાલે ગઠબંધનનો કર્યો સનસનીખેજ દાવો

ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો આગામી પંચાયત ચૂંટણી માટે તૈયારીઓ કરી રહ્યા છે. જેના કારણે તમામ પક્ષોના વરિષ્ઠ નેતાઓ પોતપોતાના ઉમેદવારો વતી સક્રિયપણે પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ દાવો કર્યો છે કે ભાજપ અને કોંગ્રેસે ગુજરાતમાં AAP સામે ચૂંટણી […]

વાંચન ચાલુ રાખો
આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસરને મેદાનમાં ઉતારી, જાણો કોણ છે સોના સિંહ

આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસરને મેદાનમાં ઉતારી, જાણો કોણ છે સોના સિંહ

સોશિયલ મીડિયા પર પ્રભાવ પાડનારાઓ હવે ફક્ત મનોરંજનના સ્ત્રોત રહ્યા નથી. તેઓ હવે રાજકીય પરિદૃશ્યનો એક મુખ્ય ભાગ બની ગયા છે. રાજકીય પક્ષો અગાઉ તેમનો ઉપયોગ ફક્ત ચૂંટણી પ્રચાર માટે કરતા હતા, પરંતુ હવે પ્રભાવ પાડનારાઓ પોતે સીધા ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસર […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પૂર્વ IPS નીનામા અને રાજુ કરપડા ભાજપમાં જોડાયા, જાણો આ પક્ષ પલટાની રાજકીય અસર

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પૂર્વ IPS નીનામા અને રાજુ કરપડા ભાજપમાં જોડાયા, જાણો આ પક્ષ પલટાની રાજકીય અસર

સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ગુરુવારે બે અગ્રણી વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા છે. તાજેતરમાં સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લેનારા ગુજરાત કેડરના IPS અધિકારી એમ.એલ. નિનામા અને આમ આદમી પાર્ટી (AAP) સાથે સંબંધો તોડી નાખનારા રાજુ કરપડા સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. નિનામાએ તેમની નિર્ધારિત નિવૃત્તિ તારીખના ત્રણ […]

વાંચન ચાલુ રાખો
વાયરલ વીડિયો AI થી બનાવેલો છે, હર્ષ સંઘવી અને મહેસાણા કેસ મુદ્દે ગોપાલ ઇટાલિયાનો મોટો દાવો

વાયરલ વીડિયો AI થી બનાવેલો છે, હર્ષ સંઘવી અને મહેસાણા કેસ મુદ્દે ગોપાલ ઇટાલિયાનો મોટો દાવો

ગુજરાતમાં હાલમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો સહિત કુલ 393 સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી વચ્ચે રાજકીય તણાવ ભડકી ઉઠ્યો છે. મંગળવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા. તેમના પર “નીચલા સ્તરની રાજનીતિ”માં સામેલ […]

વાંચન ચાલુ રાખો
જામનગરમાં વિજય વિશ્વાસ સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું – 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતને લુંટી રહી છે

જામનગરમાં વિજય વિશ્વાસ સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું – 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતને લુંટી રહી છે

AAP Vijay Vishwas Sabha in Jamnagar : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી રાજ્યમાં સક્રિય બની ગઇ છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે. જામનગરમાં વિજય વિશ્વાસ સભા યોજાઇ રહી છે.  આ પહેલા બુધવારે અમરેલીમાં એક જનસભા યોજાઇ હતી.  જામનગરમાં વિજય […]

વાંચન ચાલુ રાખો
કરપડાએ ઈટાલિયાને ફેંક્યો પડકાર, અઠવાડિયાનો સમય

કરપડાએ ઈટાલિયાને ફેંક્યો પડકાર, અઠવાડિયાનો સમય

ખેડૂત આગેવાન રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડ્યા બાદ જબરૂં વાકયુદ્ધ જામ્યુ છે. ખેડૂત અને ખેતરની વાત હવે બાલ મંદિર, કોલેજ અને કાળા નાણા સુધી આવી પહોંચી છે. હવે તો ભાજપના નેતાઓની નજર પણ જાણે કે રાજુ કરપડા પર જ હોય એમ એક એક નિવેદનની નોંધ લેવાઈ રહી છે. સુરેન્દ્રનગરના ગઢાદમાં રાજુ કરપડાના સમર્થનમાં યોજાયેલી […]

વાંચન ચાલુ રાખો
7 દિવસ 3 મુલાકાત, રાજુ કરપડા સોમવારે વરતારો કાઢશે

7 દિવસ 3 મુલાકાત, રાજુ કરપડા સોમવારે વરતારો કાઢશે

11 ફેબ્રુઆરીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર ખેડૂત નેતા રાજુ કરપડાની 7 દિવસમાં થયેલી 3 મુલાકાત ચર્ચાના કેન્દ્રમાં છે. મુલાકાતો થઈ પરંતુ બંધ બારણે શું ચર્ચા થઈ એ મુદ્દે અનેક અટકળો ચાલી રહી છે. જોકે, રાજુ કરપડાએ પણ આ મામલે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે. સોમવારે મૂળીના ગઢાદમાં ખેડૂતોનું સંમેલન યોજાશે. જેમાં રાજુ કરપડા […]

વાંચન ચાલુ રાખો
રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાઈ જશે? આમંત્રણ મળ્યાનો સ્વીકાર કર્યો

રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાઈ જશે? આમંત્રણ મળ્યાનો સ્વીકાર કર્યો

આમ આદમી પાર્ટી છોડનારા રાજુ કરપડા સાથે કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ અને ખેડૂત નેતા પાલ આંબલિયાએ મુલાકાત કરી. માત્ર મુલાકાત કરી એટલું જ નહીં કોંગ્રેસમાં જોડાઈ જવા માટે આમંત્રણ પણ આપી દીધું. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. Source link

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, રાજુભાઈ કરપડાનું રાજીનામું

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, રાજુભાઈ કરપડાનું રાજીનામું

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના એક અગ્રણી વ્યક્તિ અને તેના ખેડૂત સેલના વડા રાજુભાઈ કરપડાએ રાજીનામું આપી દીધું છે. આ ઝટકો એવા સમયે આવ્યો છે જ્યારે પાર્ટી રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે સક્રિય રીતે તૈયારી કરી રહી છે અને ખેડૂતોના મુદ્દાઓને ઉજાગર કરીને પોતાનો ટેકો વધારવાનો પ્રયાસ કરી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના […]

વાંચન ચાલુ રાખો
નર્મદામાં BJPનો હુંકાર, કહ્યું – “પીળા પટ્ટાવાળાના ખાતા નહીં ખૂલે”

નર્મદામાં BJPનો હુંકાર, કહ્યું – “પીળા પટ્ટાવાળાના ખાતા નહીં ખૂલે”

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે કવાયત શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપે નર્મદા જિલ્લામાં કબજો જમાવવા માટે કમરકસી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની સભાનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે સાથે જે સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ વિશે પણ ભાજપ નેતાઓએ […]

વાંચન ચાલુ રાખો
“મનસુખભાઈ સાથે મારે કોઈ લેવાદેવા નથી” – ચૈતર વસાવા

“મનસુખભાઈ સાથે મારે કોઈ લેવાદેવા નથી” – ચૈતર વસાવા

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેના વિવાદથી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. બંને નેતા અવારનવાર એક બીજા વિરુદ્ધ શાબ્દિક પ્રહાર કતા હોવા મળે છે. ત્યારે આદિવાસી નેતા ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર તીખા પ્રહાર કરતા અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “મનસુખભાઈ સાથે મારે કોઈ પણ પ્રકારનું લેવાદેવા નથી.” […]

વાંચન ચાલુ રાખો
પાસા હેઠળ સાબરમતી જેલ હવાલે AAPના જિલ્લા પ્રમુખ

પાસા હેઠળ સાબરમતી જેલ હવાલે AAPના જિલ્લા પ્રમુખ

જે કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા PIને પગે લાગતા દેખાયા હતા એ કેસમાં હવે આપ નેતાઓની મુશ્કેલી વધી છે. 26 ડિસેમ્બરે વિસાવદરના માંડાવડ મગફળી કેન્દ્ર પર બબાલ કરનારા જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ હરેશ સાવલિયાની હવે પાસા હેઠળ ધરપકડ થઈ છે. સાવલિયાને પકડીને સાબરમતી જેલમાં મોકલાયા છે. હરેશ સાવલિયા વિરૂદ્ધ છેડતી અને […]

વાંચન ચાલુ રાખો
વડોદરામાં અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- આ  લોકો તમને જેલમાં મોકલશે, હું છોડાવી દઈશ

વડોદરામાં અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- આ લોકો તમને જેલમાં મોકલશે, હું છોડાવી દઈશ

વડોદરામાં આમ આદમી પાર્ટીએ એક સંમેલન યોજ્યું હતું. પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ આ સંમેલનમાં હાજરી આપી હતી. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, અને તમામ પાર્ટી સભ્યોને એક થઈને ભાજપનો સામનો કરવા કહ્યું હતું. કેજરીવાલે દાવો કર્યો હતો કે જેમ જેમ ગુજરાતની ચૂંટણી નજીક આવશે તેમ તેમ ભાજપ બધાને જેલમાં મોકલવાનું શરૂ […]

વાંચન ચાલુ રાખો
‘ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચારનું વાતાવરણ, 30 વર્ષથી ભાજપે રાજ્યને ખાડામાં નાખ્યું’- અરવિંદ કેજરીવાલ

‘ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચારનું વાતાવરણ, 30 વર્ષથી ભાજપે રાજ્યને ખાડામાં નાખ્યું’- અરવિંદ કેજરીવાલ

Final Up to date:Jan 17, 2026 11:05 PM IST દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. શનિવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ કેજરીવાલે BJP પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા. ગુજરાતમાં ભય, ભ્રષ્ટાચાર અને દબાણનું વાતાવરણ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાથી […]

વાંચન ચાલુ રાખો