અસ્મિતાબેન બની ‘લખપતિ દીદી’, મધ, અથાણાં અને નાગલીથી વર્ષે 10 લાખની આવક

અસ્મિતાબેન બની ‘લખપતિ દીદી’, મધ, અથાણાં અને નાગલીથી વર્ષે 10 લાખની આવક

Final Up to date:Mar 09, 2026 9:06 AM IST નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના સોલધરા ગામની અસ્મિતાબેન અશોકભાઈ પટેલ આજે ગ્રામીણ મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયક ઉદાહરણ બની છે. મધ-ઉછેર, બેકરી અને નાગલી આધારિત ખાદ્યપદાર્થોના સ્વરોજગારથી તેમણે માત્ર પોતાનું જીવન બદલ્યું નથી, પરંતુ ‘સહ્યાદ્રી સખી મંડળ’ દ્વારા અનેક મહિલાઓને રોજગાર આપી આત્મનિર્ભર બનાવી છે. આજે તેઓ વર્ષે રૂપિયા […]

વાંચન ચાલુ રાખો