અમદાવાદ રથયાત્રાનો ભવ્ય ઇતિહાસ અને પરંપરા, જાણો તેની ખાસિયતો અને સાંપ્રદાયિક સૌહાર્દની કહાની

અમદાવાદ રથયાત્રાનો ભવ્ય ઇતિહાસ અને પરંપરા, જાણો તેની ખાસિયતો અને સાંપ્રદાયિક સૌહાર્દની કહાની

અમદાવાદની જગન્નાથ રથયાત્રા એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી પરંતુ તે સદીઓ જૂનો ઇતિહાસ, ભવ્ય પરંપરાઓ અને હિન્દુ-મુસ્લિમ એકતા એટલે કે સામ્પ્રદાયિક સૌહાર્દનું જીવંત પ્રતીક છે. ઓડિશાના પુરી પછી દેશની આ બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા સાથે અનેક રોચક તથ્યો જોડાયેલા છે. આ વર્ષે 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નીકળશે, જેને લઈ ભક્તો […]

વાંચન ચાલુ રાખો
RathYatra 2026: અમદાવાદમાં ગત વર્ષે હાથીઓ બેકાબૂ થયા, આ વર્ષે રથયાત્રામાં એવી ઘટના નહીં બને; કડક નિયમો જાહેર

RathYatra 2026: અમદાવાદમાં ગત વર્ષે હાથીઓ બેકાબૂ થયા, આ વર્ષે રથયાત્રામાં એવી ઘટના નહીં બને; કડક નિયમો જાહેર

આ વખતે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા દરમિયાન હાથીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે. હાથીઓ પસાર થતા હોય ત્યારે ડીજે અને લાઉડ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે નહીં, જેથી તેઓ અવાજથી વિચલિત ન થાય અને કોઈપણ પ્રકારની અપ્રિય પરિસ્થિતિ ઊભી ન થાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વડામથક દાણાપીઠ ખાતે મેયર હિતેશ બારોટની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રથયાત્રા શાંતિપૂર્ણ, […]

વાંચન ચાલુ રાખો
VIDEO: અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા, મહાજળાભિષેક બાદ ભક્તો ભાવવિભોર

VIDEO: અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા, મહાજળાભિષેક બાદ ભક્તો ભાવવિભોર

Rath Yatra 2026: અમદાવાદમાં અષાઢી બીજે નીકળનારી પરંપરાગત રથયાત્રા પૂર્વે યોજાતો જળયાત્રા મહોત્સવ આ વર્ષે ભારે હર્ષોલ્લાસ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સંપન્ન થયો છે. આ મિની રથયાત્રા સમાન ધાર્મિક ઉત્સવમાં સાધુ-સંતો, 14 ગજરાજો, ભજન મંડળીઓ અને માથે કળશ ધારણ કરેલી હજારો સૌભાગ્યવતી મહિલાઓ જોડાઈ હતી. જળયાત્રાની ભવ્ય શોભાયાત્રા મંદિર પરિસરેથી નીકળીને સાબરમતી નદીના સોમનાથ […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા જવાનો વિચાર કરો છો? આ દિવસે દર્શનના સમયમાં થયો મોટો ફેરફાર

દ્વારકા જવાનો વિચાર કરો છો? આ દિવસે દર્શનના સમયમાં થયો મોટો ફેરફાર

દ્વારકામાં 28મી જૂનના અષાઢી બીજના દિવસે રથયાત્રા ઉત્સવ ધામધૂમથી ઉજવાશે. સવારે 6:30 વાગ્યે મંગળા આરતી અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી રથયાત્રા યોજાશે. Source link

વાંચન ચાલુ રાખો