VIDEO: અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા, મહાજળાભિષેક બાદ ભક્તો ભાવવિભોર

VIDEO: અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા, મહાજળાભિષેક બાદ ભક્તો ભાવવિભોર

Rath Yatra 2026: અમદાવાદમાં અષાઢી બીજે નીકળનારી પરંપરાગત રથયાત્રા પૂર્વે યોજાતો જળયાત્રા મહોત્સવ આ વર્ષે ભારે હર્ષોલ્લાસ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સંપન્ન થયો છે. આ મિની રથયાત્રા સમાન ધાર્મિક ઉત્સવમાં સાધુ-સંતો, 14 ગજરાજો, ભજન મંડળીઓ અને માથે કળશ ધારણ કરેલી હજારો સૌભાગ્યવતી મહિલાઓ જોડાઈ હતી. જળયાત્રાની ભવ્ય શોભાયાત્રા મંદિર પરિસરેથી નીકળીને સાબરમતી નદીના સોમનાથ […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા જવાનો વિચાર કરો છો? આ દિવસે દર્શનના સમયમાં થયો મોટો ફેરફાર

દ્વારકા જવાનો વિચાર કરો છો? આ દિવસે દર્શનના સમયમાં થયો મોટો ફેરફાર

દ્વારકામાં 28મી જૂનના અષાઢી બીજના દિવસે રથયાત્રા ઉત્સવ ધામધૂમથી ઉજવાશે. સવારે 6:30 વાગ્યે મંગળા આરતી અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી રથયાત્રા યોજાશે. Source link

વાંચન ચાલુ રાખો