મારા ભાગ્યમાં આંદોલનોનો સામનો કરવાનું જ લખ્યું છે, અમિત શાહે કહ્યું
Amit Shah Gujarat Go to : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મને હંમેશા ગૃહ મંત્રાલય જ મળે છે. મારા ભાગ્યમાં આંદોલનોનો સામનો કરવાનું જ લખેલું છે. સાથે જ ગૃહમંત્રીએ કોરોના સમયગાળાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તે સમયે દેશે જે ધીરજ બતાવી હતી તે પ્રશંસનીય છે. કેન્દ્રીય […]
વાંચન ચાલુ રાખો