VIDEO: અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા, મહાજળાભિષેક બાદ ભક્તો ભાવવિભોર

VIDEO: અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા, મહાજળાભિષેક બાદ ભક્તો ભાવવિભોર

Rath Yatra 2026: અમદાવાદમાં અષાઢી બીજે નીકળનારી પરંપરાગત રથયાત્રા પૂર્વે યોજાતો જળયાત્રા મહોત્સવ આ વર્ષે ભારે હર્ષોલ્લાસ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સંપન્ન થયો છે. આ મિની રથયાત્રા સમાન ધાર્મિક ઉત્સવમાં સાધુ-સંતો, 14 ગજરાજો, ભજન મંડળીઓ અને માથે કળશ ધારણ કરેલી હજારો સૌભાગ્યવતી મહિલાઓ જોડાઈ હતી. જળયાત્રાની ભવ્ય શોભાયાત્રા મંદિર પરિસરેથી નીકળીને સાબરમતી નદીના સોમનાથ […]

વાંચન ચાલુ રાખો
રથયાત્રા 2026: અમદાવાદમાં 13 કિમીના રૂટ પર સુરક્ષા અને સ્વચ્છતા માટે AMC નો મેગા પ્લાન

રથયાત્રા 2026: અમદાવાદમાં 13 કિમીના રૂટ પર સુરક્ષા અને સ્વચ્છતા માટે AMC નો મેગા પ્લાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા સલામત અને સ્વચ્છ વાતાવરણમાં થાય તે માટે વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી હોવાનો દાવો કર્યો છે. 13 કિમીથી વધુના રૂટ પર સુરક્ષા, આરોગ્ય, સ્વચ્છતા અને મૂળભૂત સુવિધાઓને આવરી લેતું એક વ્યાપક નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. જેમાં 440 સ્વચ્છતા કર્મચારીઓ, 203 ફાયર કર્મચારીઓ, […]

વાંચન ચાલુ રાખો