અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોના મોત અને 15 ઇજાગ્રસ્ત, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોના મોત અને 15 ઇજાગ્રસ્ત, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

Ahmedabad Firecracker Manufacturing facility Hearth : અમદાવાદમાં શનિવારે એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આાગની ઘટનામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રામોલ-ગતરાડ રોડ પર આવેલી ફેક્ટરીમાં આ ઘટના બની હતી.  અમદાવાદના મહેમદપુરમાં ટેલેન્ટ ફટાકડાની […]

વાંચન ચાલુ રાખો