વિરહની વરસી: એર ઇન્ડિયા દુર્ઘટનાના એક વર્ષ પછી પરિવારના સભ્યો કાટમાળમાં શોધી રહ્યા છે પ્રિયજનોની યાદો

વિરહની વરસી: એર ઇન્ડિયા દુર્ઘટનાના એક વર્ષ પછી પરિવારના સભ્યો કાટમાળમાં શોધી રહ્યા છે પ્રિયજનોની યાદો

Ahmedabad aviation tragedy: શુક્રવારે અમદાવાદ વિમાન દુર્ઘટનાની પહેલી વર્ષગાંઠ હતી, પરંતુ એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB) એ કોઈ રિપોર્ટ જારી કર્યો નથી. આમ  બ્યુરો આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO) દ્વારા અંતિમ અથવા વચગાળાના અહેવાલ માટે નિર્ધારિત 12 મહિનાની સમયમર્યાદા પૂરી કરવામાં નિષ્ફળ ગયો હતો. 12 જૂન, 2025 ના રોજ એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 દુર્ઘટનામાં કુલ […]

વાંચન ચાલુ રાખો