અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોના મોત અને 15 ઇજાગ્રસ્ત, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોના મોત અને 15 ઇજાગ્રસ્ત, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

Ahmedabad Firecracker Manufacturing facility Hearth : અમદાવાદમાં શનિવારે એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આાગની ઘટનામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રામોલ-ગતરાડ રોડ પર આવેલી ફેક્ટરીમાં આ ઘટના બની હતી.  અમદાવાદના મહેમદપુરમાં ટેલેન્ટ ફટાકડાની […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદના શેલામાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ત્રીજા માળથી ચોથા માળ સુધી પ્રસરી આગ, ફાયરની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદના શેલામાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ત્રીજા માળથી ચોથા માળ સુધી પ્રસરી આગ, ફાયરની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે

Large fireplace in Ahmedabad: ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થાય છે ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી. આજે ગુરુવારના રોજ સવારે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા ઈલાઈટ નામની બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. આગની ઘટનાની જાણ થતાં જ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ […]

વાંચન ચાલુ રાખો