અજિત પવારના પત્ની સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રના પહેલા મહિલા ડેપ્યૂટી CM, આવતી કાલે લેશે શપથ

અજિત પવારના પત્ની સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રના પહેલા મહિલા ડેપ્યૂટી CM, આવતી કાલે લેશે શપથ

Final Up to date:Jan 30, 2026 8:16 PM IST મહારાષ્ટ્રના રાજકારણમાં નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. NCP સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવારના દુ:ખદ અવસાન બાદ, તેમના પત્ની અને રાજ્યસભા સાંસદ સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી બનશે. સુનેત્રા બનશે મહારાષ્ટ્રના નવા ડેપ્યૂટી સીએમ Deputy CM of Maharashtra: મહારાષ્ટ્રના રાજકારણમાં નવા અધ્યાયની શરૂઆત થવા […]

વાંચન ચાલુ રાખો
પત્ની રાજ્યસભાના સાંસદ અને બે પુત્રો, જાણો અજિત પવારના પરિવારમાં કોણ કોણ છે?

પત્ની રાજ્યસભાના સાંસદ અને બે પુત્રો, જાણો અજિત પવારના પરિવારમાં કોણ કોણ છે?

Maharashtra Deputy CM Ajit Pawar Demise : મહારાષ્ટ્રના નાયબ CM અજતિ પવારનું નિધન અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું છે. તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી હતા. તેઓ 28 જાન્યુઆરી, 2026ના રોજ મુંબઇથી બારામતી જઇ રહ્યા હતા ત્યારે લેન્ડિંગ વખતે વિમાન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત થયા છે. Source link

વાંચન ચાલુ રાખો
Ajit Pawar Airplane Crash: અજિત પવાર પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? જાણો A to Z વિગત

Ajit Pawar Airplane Crash: અજિત પવાર પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? જાણો A to Z વિગત

અજિત પવારનું પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? મહારાષ્ટ્રના નાયબ સીએમ અજીત પવાર જે વિમાનમાં સવાર હતા, તે VSR ઓપરેટર નું લિયરજેટ 45 પ્લેન (રજિસ્ટ્રેશન નંબર VT SSK) હતું. લિયરજેટ 45 એ ટ્વીન એન્જિન એરક્રાફ્ટ છે. વીએસઆર એવિએશન કંપની બિઝનેસ જેટ્સની ફ્લિટ મેનેજ કરે છે અને તેને ઓપરેટ કરે છે. તેના વિમાન કાફલામાં લિયરજેટ […]

વાંચન ચાલુ રાખો
ભારતીય રાજનીતિના એ ચહેરાઓ જેમના હવાઈ દુર્ઘટનામાં થંભી ગયા શ્વાસ, અજિત પવાર પહેલા કયા રાજકિય નેતાઓએ જીવ ગુમાવ્યો?

ભારતીય રાજનીતિના એ ચહેરાઓ જેમના હવાઈ દુર્ઘટનામાં થંભી ગયા શ્વાસ, અજિત પવાર પહેલા કયા રાજકિય નેતાઓએ જીવ ગુમાવ્યો?

Source link

વાંચન ચાલુ રાખો
મહારાષ્ટ્રની ચૂંટણીમાં NCPની ખરાબ હાર, નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જણાવી દીધી આગળની રણનીતિ

મહારાષ્ટ્રની ચૂંટણીમાં NCPની ખરાબ હાર, નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જણાવી દીધી આગળની રણનીતિ

Final Up to date:Jan 17, 2026 2:52 PM IST મહારાષ્ટ્ર મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટી અને તેના ગઠબંધનને પ્રચંડ જીત મળી છે. જ્યારે અજિત પવારની NCPને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ અજિત પવારે પાર્ટીની ખરાબ હાર, આગળની રણનીતિ, ભાજપની સફળતા અને EVMને લઈને ઉઠતા […]

વાંચન ચાલુ રાખો