Historical past of metropolis title : અંબાજી નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા – Gujarati Information | Historical past of metropolis title What’s the historical past behind the title Ambaji, know the entire story – Historical past of metropolis title What’s the historical past behind the title Ambaji, know the entire story

Historical past of metropolis title : અંબાજી નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા – Gujarati Information | Historical past of metropolis title What’s the historical past behind the title Ambaji, know the entire story – Historical past of metropolis title What’s the historical past behind the title Ambaji, know the entire story

વિડિઓ VIDEO
Spread the love


અંબાજી નામ "અંબા" માંથી આવ્યું છે, જે હિંદુ ધર્મમાં માતૃશક્તિ અથવા દેવી દુર્ગાનું રૂપ છે. "જી" એ ગુજરાતી ભાષામાં શ્રદ્ધાપૂર્વક લાગતું  સૂચક પદ છે. એટલે "અંબાજી" એટલે માતા અંબાનું શ્રદ્ધાયુક્ત સંબોધન.

અંબાજી નામ “અંબા” માંથી આવ્યું છે, જે હિંદુ ધર્મમાં માતૃશક્તિ અથવા દેવી દુર્ગાનું રૂપ છે. “જી” એ ગુજરાતી ભાષામાં શ્રદ્ધાપૂર્વક લાગતું સૂચક પદ છે. એટલે “અંબાજી” એટલે માતા અંબાનું શ્રદ્ધાયુક્ત સંબોધન.

1 / 8

હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, અંબાજી તે સ્થળ છે જ્યાં સતીનું હૃદય પડ્યું હતું, જ્યારે ભગવાન શંકરે સતીના દેહને લઈને તાંડવ કર્યું હતું અને તેને રોકવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને સતીના દેહનો વિચ્છેદ કર્યો, જેના પરિણામે તે અંગો પૃથ્વીના અનેક પવિત્ર સ્થાનોએ પડ્યા આ જગ્યા શક્તિ પીઠ તરીકે ઓળખાય છે.

હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, અંબાજી તે સ્થળ છે જ્યાં સતીનું હૃદય પડ્યું હતું, જ્યારે ભગવાન શંકરે સતીના દેહને લઈને તાંડવ કર્યું હતું અને તેને રોકવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને સતીના દેહનો વિચ્છેદ કર્યો, જેના પરિણામે તે અંગો પૃથ્વીના અનેક પવિત્ર સ્થાનોએ પડ્યા આ જગ્યા શક્તિ પીઠ તરીકે ઓળખાય છે.

2 / 8

અંબાજી મંદિરના ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ નથી; તેના બદલે, એક પવિત્ર 'વિશા શ્રી યંત્ર' સ્થાપિત છે. આ યંત્ર સુવર્ણજડિત છે અને કાચબાની પીઠ જેવા આકારમાં ઘડાયેલું છે. જેની ઉપર 51 પવિત્ર બીજમંત્ર છે, જે શક્તિ અને તંત્ર પરંપરાના પ્રતીક છે.મંદિરની આરાધનાનું મુખ્ય કેન્દ્ર આ યંત્ર છે. આ ગર્ભગૃહ લગભગ 1200 વર્ષ જૂનું હોવાની માન્યતા છે.

અંબાજી મંદિરના ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ નથી; તેના બદલે, એક પવિત્ર ‘વિશા શ્રી યંત્ર’ સ્થાપિત છે. આ યંત્ર સુવર્ણજડિત છે અને કાચબાની પીઠ જેવા આકારમાં ઘડાયેલું છે. જેની ઉપર 51 પવિત્ર બીજમંત્ર છે, જે શક્તિ અને તંત્ર પરંપરાના પ્રતીક છે.મંદિરની આરાધનાનું મુખ્ય કેન્દ્ર આ યંત્ર છે. આ ગર્ભગૃહ લગભગ 1200 વર્ષ જૂનું હોવાની માન્યતા છે.

3 / 8

અંબાજી અરવલ્લી પર્વતમાળા પાસે આવેલું છે. આસપાસના રણદિપરા, કુરમ અને  ગબ્બર પર્વતને પણ પવિત્ર માનવામાં આવે છે.  ગબ્બર પર્વત પર પણ માં  અંબાની ઉપસ્થિતિ મનાય છે, જ્યાં ગણવામાં આવે છે કે માતાજી પહેલા ઉપસ્થિત હતા.

અંબાજી અરવલ્લી પર્વતમાળા પાસે આવેલું છે. આસપાસના રણદિપરા, કુરમ અને ગબ્બર પર્વતને પણ પવિત્ર માનવામાં આવે છે. ગબ્બર પર્વત પર પણ માં અંબાની ઉપસ્થિતિ મનાય છે, જ્યાં ગણવામાં આવે છે કે માતાજી પહેલા ઉપસ્થિત હતા.

4 / 8

અંબાજી મંદિરના આધુનિક સ્વરૂપની સ્થાપના 20મી સદીમાં થઇ હતી, જોકે આ સ્થાન પૌરાણિક કાળથી હાજર છે. મહાભારત અને રામાયણ કાળમાં પણ અંબા દેવીની પૂજા થતી હતી, એવું અનેક ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે.

અંબાજી મંદિરના આધુનિક સ્વરૂપની સ્થાપના 20મી સદીમાં થઇ હતી, જોકે આ સ્થાન પૌરાણિક કાળથી હાજર છે. મહાભારત અને રામાયણ કાળમાં પણ અંબા દેવીની પૂજા થતી હતી, એવું અનેક ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે.

5 / 8

હિંદુ ધર્મ અનુસાર ભગવાન વિષ્ણુના સાતમા અવતાર તરીકે ઓળખાતા શ્રીરામ, જયારે પોતાની પત્ની સીતાને શોધવાની યાત્રા પર હતા, ત્યારે અર્બુદ પર્વતમાળાના જંગલોમાં શ્રૃંગી ઋષિ તેમની મુલાકાતે આવ્યા.  ઋષિએ શ્રીરામ અને લક્ષ્મણને આરાસુર જઈને દેવી અંબાનું પૂજન કરવા માટે માર્ગદર્શન આપ્યું. અંબાએ પ્રસન્ન થઈને તેમને 'અજય' બાણ આપ્યું હતું.

હિંદુ ધર્મ અનુસાર ભગવાન વિષ્ણુના સાતમા અવતાર તરીકે ઓળખાતા શ્રીરામ, જયારે પોતાની પત્ની સીતાને શોધવાની યાત્રા પર હતા, ત્યારે અર્બુદ પર્વતમાળાના જંગલોમાં શ્રૃંગી ઋષિ તેમની મુલાકાતે આવ્યા. ઋષિએ શ્રીરામ અને લક્ષ્મણને આરાસુર જઈને દેવી અંબાનું પૂજન કરવા માટે માર્ગદર્શન આપ્યું. અંબાએ પ્રસન્ન થઈને તેમને ‘અજય’ બાણ આપ્યું હતું.

6 / 8

દર વર્ષ ભાદરવા સુદ અષ્ટમીના દિવસે અંબાજીમાં વિશાળ મેળો ભરાય છે, જેમાં લાખો ભક્તો પગપાળા યાત્રા કરીને આવે છે.અંબાજી માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર છે. આ સ્થળ પર ભક્તો મનની શાંતિ, આશા, અને શક્તિ માટે આવે છે. તે મા દુર્ગાના નો રૂપોમાં એક મુખ્ય સ્વરૂપ તરીકે માન્ય છે.

દર વર્ષ ભાદરવા સુદ અષ્ટમીના દિવસે અંબાજીમાં વિશાળ મેળો ભરાય છે, જેમાં લાખો ભક્તો પગપાળા યાત્રા કરીને આવે છે.અંબાજી માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર છે. આ સ્થળ પર ભક્તો મનની શાંતિ, આશા, અને શક્તિ માટે આવે છે. તે મા દુર્ગાના નો રૂપોમાં એક મુખ્ય સ્વરૂપ તરીકે માન્ય છે.

7 / 8

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

8 / 8

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *