ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ! ગુજરાતમાં 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ, રાજકોટના પડઘરીમાં સૌથી વધુ 2.24 ઈંચ વરસાદ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ! ગુજરાતમાં 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ, રાજકોટના પડઘરીમાં સૌથી વધુ 2.24 ઈંચ વરસાદ

At the moment Gujarat rain fall information: ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. અષાઢી બીજના દિવસે મેઘાએ અમીછાંટણા કર્યા હતા. જોકે, કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 112 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદનો નવો રાઉન્ડ શરું થતાં […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદની 149મી રથયાત્રા માટે PM મોદીએ દિલ્હીથી મોકલ્યો વિશેષ પ્રસાદ, જાણો વર્ષો જૂનું ખાસ કનેક્શન

અમદાવાદની 149મી રથયાત્રા માટે PM મોદીએ દિલ્હીથી મોકલ્યો વિશેષ પ્રસાદ, જાણો વર્ષો જૂનું ખાસ કનેક્શન

મુખ્યમંત્રીથી વડાપ્રધાન બન્યા પછી પણ નરેન્દ્ર મોદી ભગવાન જગન્નાથ સાથે ગાઢ રીતે જોડાયેલા રહ્યા છે. વ્યસ્ત સમયપત્રક હોવા છતાં પીએમ મોદી રથયાત્રા પહેલા દિલ્હીથી ભગવાન જગન્નાથ માટે ખાસ પ્રસાદ મગ, જાંબૂ, કેરી અને સૂકા ખજૂર મોકલવાની વાર્ષિક પરંપરા ચાલુ રાખે છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન આ પરંપરા શરૂ કરી હતી અને દિલ્હીમાં […]

વાંચન ચાલુ રાખો
Rathyatra 2026: અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર બન્યું આવું, ગજરાજ સાથે મહંત ચાલતા દેખાયા

Rathyatra 2026: અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર બન્યું આવું, ગજરાજ સાથે મહંત ચાલતા દેખાયા

Ahmedabad Rathyatra 2026: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાઇ છે.  ગુજરાત સરકાર, પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કોઇ પણ અનિચ્છનિય ઘટના ન બને તેની માટે કડક સુરક્ષા વ્યવસ્થામાં કરવામાં આવી છે. જગન્નાથજીની રથયાત્રા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આ દરમિયાન અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં અગાઉ ક્યારે ન બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યો છે.  જગન્નાથ મંદિરના […]

વાંચન ચાલુ રાખો
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 7 કરોડના ખર્ચે ગોધરા રેલવે સ્ટેશનનો થશે ભવ્ય કાયાકલ્પ

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 7 કરોડના ખર્ચે ગોધરા રેલવે સ્ટેશનનો થશે ભવ્ય કાયાકલ્પ

ભારતીય રેલવેની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં ગોધરા રેલવે સ્ટેશનનું નવીનીકરણ ₹7 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. મુસાફરો માટે વધુ સારી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે સ્ટેશનને આધુનિક, સુલભ, સલામત અને મુસાફરો-કેન્દ્રિત ડિઝાઇન આપવામાં આવી છે. વડોદરા ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડકેના જણાવ્યા અનુસાર, પુનઃવિકાસ કાર્યમાં મુખ્ય સ્ટેશન બિલ્ડિંગને અત્યાધુનિક સુવિધાઓ સાથે […]

વાંચન ચાલુ રાખો
Rathyatra 2026: રથયાત્રા પર ભગવાન જગન્નાથને માલપુઆ કેમ ધરાવવામાં આવતા નથી? જાણો કારણ

Rathyatra 2026: રથયાત્રા પર ભગવાન જગન્નાથને માલપુઆ કેમ ધરાવવામાં આવતા નથી? જાણો કારણ

Ahmedabad Jagannath Rathyatra 2026 : અમદાવાદમાં 149મી રથયાત્રા યોજાઇ છે. અષાઢ સુદ બીજના રોજ ભગવાન જગન્નાથ રથમાં સવાર થઇ નગરચર્યાએ નીકળે છે. અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જેટલો જૂનો છે.  અમદાવાદ જગન્નાથ મંદિરમાં વિવિધત્ત ભગવાનની પૂજા આરતી કરવામાં આવે છે અને માલપુઆનો ભોગ ધરાવવામાં આવે છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે […]

વાંચન ચાલુ રાખો
jagannath rath yatra 2026 reside: ત્રણે ભગવાન રથમાં બીરાજમાન થયા, CM પહિંદ વિધિ કરશે,, આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે

jagannath rath yatra 2026 reside: ત્રણે ભગવાન રથમાં બીરાજમાન થયા, CM પહિંદ વિધિ કરશે,, આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે

Ahmedabad jagannath rath yatra 2026 reside: આજે અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત દેશના વિવિધ ભાગોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. આજે 16 જુલાઈ 2026, ગુરુવારે ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા નીકળશે. ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે.  અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ […]

વાંચન ચાલુ રાખો
સુરત પૂરના અસરગ્રસ્ત વેપારીઓ માટે ગુજરાત સરકારનું મોટું પુનર્વસન પેકેજ; જાણો કોને કેટલી મળશે આર્થિક સહાય

સુરત પૂરના અસરગ્રસ્ત વેપારીઓ માટે ગુજરાત સરકારનું મોટું પુનર્વસન પેકેજ; જાણો કોને કેટલી મળશે આર્થિક સહાય

સુરત શહેરમાં ગત 6 અને 7 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ અને ખાડી પૂરના કારણે પ્રભાવિત થયેલા વેપારીઓ અને ધંધાર્થીઓને બેઠા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ઐતિહાસિક રાહત પેકેજની મંજૂરી આપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી આ ભગીરથ રાહત પેકેજની વિસ્તૃત જાહેરાત કરી હતી. આ પેકેજમાં […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર મોટું અપડેટ, ઓક્ટોબરમાં ફાઇનલ રિપોર્ટ તૈયાર થશે

અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર મોટું અપડેટ, ઓક્ટોબરમાં ફાઇનલ રિપોર્ટ તૈયાર થશે

Air India Crash: દેશની સૌથી દુ:ખદ હવાઈ દુર્ઘટનાઓમાં સ્થાન મેળવનાર એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ની તપાસ એક નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે અમદાવાદ દુર્ઘટના અંગેનો ડ્રાફ્ટ ફાઇનલ રિપોર્ટ ઓક્ટોબર 2026 સુધીમાં તૈયાર થઈ જશે. જોકે સૌથી મહત્વપૂર્ણ પુરાવા કોકપીટ વાતચીત અને આંતરિક ફૂટેજ જાહેર […]

વાંચન ચાલુ રાખો
નંદાસણ પોલીસનો સપાટો, ઇરાણા ગામેથી 68.60 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને વાહન જપ્ત

નંદાસણ પોલીસનો સપાટો, ઇરાણા ગામેથી 68.60 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને વાહન જપ્ત

મહેસાણા જિલ્લામાં પ્રોહિબિશન અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના ભાગરૂપે કડી પોલીસ અને નંદાસણ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વિદેશી દારૂના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ઇરાણા ગામની સીમમાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક બંધ પતરાના શેડવાળા ગોડાઉનમાં દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલો કબ્જે કરી છે. નંદાસણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં ન્યાય અપાવવાના નામે વકીલે જ 13 વર્ષની ગેંગરેપ પીડિતા પર ગુજાર્યો બળાત્કાર, પોલીસે કરી ધરપકડ

સુરતમાં ન્યાય અપાવવાના નામે વકીલે જ 13 વર્ષની ગેંગરેપ પીડિતા પર ગુજાર્યો બળાત્કાર, પોલીસે કરી ધરપકડ

સુરતમાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક વકીલે બળાત્કાર પીડિતાની આર્થિક તંગીનો ફાયદો ઉઠાવીને તેના પર બળાત્કાર કર્યો હતો. સગીર છોકરીએ આરોપ લગાવ્યો છે કે તેના વકીલે તેના પર બળાત્કાર કર્યો હતો. પીડિતાની ફરિયાદ બાદ આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને હવે તેની ધરપકડ કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો વિગતો […]

વાંચન ચાલુ રાખો
Rathyatra 2026 : રથયાત્રા પહેલા જગન્નાથજી એ સજ્યો સોનાવેશ, દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર

Rathyatra 2026 : રથયાત્રા પહેલા જગન્નાથજી એ સજ્યો સોનાવેશ, દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર

Rathyatra 2026 Ahmedabad Jagannath Temple : અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રા માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અષાઢી બીજના દિવસે જગતના નાથ ભગવાન જગન્નાથજી ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા પર નીકળશે. તેના આગલા દિવસે વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. જેમાં નેત્રોત્સવ બાદ અષાઢ સુદ એકમ તિથિ પર ભગવાનને સોનાવેશમાં શણગારવામાં આવે છે. આખા […]

વાંચન ચાલુ રાખો
માંજલપુર બેઠક પર ઐતિહાસિક રાજકીય ગરમાવો, અન્ય તમામ ફોર્મ રદ થતાં હવે BJP વિરુદ્ધ કોંગ્રેસનો સીધો જંગ

માંજલપુર બેઠક પર ઐતિહાસિક રાજકીય ગરમાવો, અન્ય તમામ ફોર્મ રદ થતાં હવે BJP વિરુદ્ધ કોંગ્રેસનો સીધો જંગ

ગુજરાતની માંજલપુર વિધાનસભા બેઠક માટે 30 જુલાઈના રોજ યોજાનારી પેટાચૂંટણી ખૂબ જ રસપ્રદ બની ગઈ છે. ચૂંટણી મેદાનમાં ફક્ત બે ઉમેદવારો બચ્યા છે જેના કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધાનો માહોલ સર્જાયો છે. એવું નથી કે અન્ય લોકોએ ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો ન હતો. ઘણા વ્યક્તિઓએ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ બે મુખ્ય પક્ષોના ઉમેદવારો […]

વાંચન ચાલુ રાખો
બ્લડ કેન્સરના જટિલ કેસમાં ગુજરાતની પ્રથમ CAR-T સેલ થેરાપી સફળ, HCG આસ્થા કેન્સર સેન્ટરે દર્દીને આપ્યું નવજીવન

બ્લડ કેન્સરના જટિલ કેસમાં ગુજરાતની પ્રથમ CAR-T સેલ થેરાપી સફળ, HCG આસ્થા કેન્સર સેન્ટરે દર્દીને આપ્યું નવજીવન

ગુજરાતમાં એડવાન્સ્ડ ઓન્કોલોજી (કેન્સર સારવાર) ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે. અમદાવાદની જાણીતી HCG આસ્થા કેન્સર સેન્ટરે પ્રાઈમરી રિફ્રેક્ટરી લિમ્ફોમા (બ્લડ કેન્સર)ના દર્દી પર પ્રથમ વખત અત્યંત જટિલ ગણાતી CAR-T સેલ થેરાપી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સારવાર બાદ દર્દીને નવજીવન મળ્યું છે. આ અગાઉ દર્દી પર કિમોથેરાપી અને ઈમ્યુનોથેરાપીની કોઈ સકારાત્મક અસર થઈ […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ રથયાત્રાનો ભવ્ય ઇતિહાસ અને પરંપરા, જાણો તેની ખાસિયતો અને સાંપ્રદાયિક સૌહાર્દની કહાની

અમદાવાદ રથયાત્રાનો ભવ્ય ઇતિહાસ અને પરંપરા, જાણો તેની ખાસિયતો અને સાંપ્રદાયિક સૌહાર્દની કહાની

અમદાવાદની જગન્નાથ રથયાત્રા એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી પરંતુ તે સદીઓ જૂનો ઇતિહાસ, ભવ્ય પરંપરાઓ અને હિન્દુ-મુસ્લિમ એકતા એટલે કે સામ્પ્રદાયિક સૌહાર્દનું જીવંત પ્રતીક છે. ઓડિશાના પુરી પછી દેશની આ બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા સાથે અનેક રોચક તથ્યો જોડાયેલા છે. આ વર્ષે 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નીકળશે, જેને લઈ ભક્તો […]

વાંચન ચાલુ રાખો
Rath Yarta 2026: અમદાવાદમાં પ્રથમ રથયાત્રા ક્યારે અને કોણે શરૂ કરી હતી? પુરી નહીં ગુજરાતમાં અહીં યોજાય છે સૌથી લાંબી રથયાત્રા

Rath Yarta 2026: અમદાવાદમાં પ્રથમ રથયાત્રા ક્યારે અને કોણે શરૂ કરી હતી? પુરી નહીં ગુજરાતમાં અહીં યોજાય છે સૌથી લાંબી રથયાત્રા

Ahmedadaba Jagannath Rathyatra Historical past : અમદાવાદની રથયાત્રા એટલે ધાર્મિક, સામાજિક અને કોમ એખલાસનો ત્રિવેણી સંગમ છે. વર્ષ 2026માં અમદાવાદની 149મી રથયાત્રા નીકળશે, જેની માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પુરીની જગન્નાથ રથયાત્રા બાદ ભારતમાં સૌથી પ્રસિદ્ધ રથયાત્રા અમદાવાદમાં યોજાય છે, જેમા ગજરાજ, સાધુ સંતો, ભક્તો, શણગારેલા વાહનો અને વિવિધ કરતબો કરતા અખાડાના કુસ્તીબાજો […]

વાંચન ચાલુ રાખો
અંબાજી મંદિરના દાનપેટીમાંથી ચોરી બાદ મોટો નિર્ણય, દાનપેટીના ભંડોળની ગણતરી લાઇવ દેખાશે

અંબાજી મંદિરના દાનપેટીમાંથી ચોરી બાદ મોટો નિર્ણય, દાનપેટીના ભંડોળની ગણતરી લાઇવ દેખાશે

બનાસકાંઠા જિલ્લાના પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરમાં દાનપેટીમાંથી રોકડ ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી આંતરિક તપાસ અને સીસીટીવી ફૂટેજના આધારે આઉટસોર્સ્ડ કર્મચારી સહિત ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકુંજ પટેલની ધરપકડ કરી હતી. અહેવાલો અનુસાર, 5 મેના રોજ ચિરાગ […]

વાંચન ચાલુ રાખો
Rathyatra 2026: રથયાત્રા માટે અમદાવાદમાં 30 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત, સરસપુરમાં 1500 કિલો મોહનથાળ તૈયાર

Rathyatra 2026: રથયાત્રા માટે અમદાવાદમાં 30 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત, સરસપુરમાં 1500 કિલો મોહનથાળ તૈયાર

Rathyatra Ahmedabad 2026 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રામાં અનિશ્ચનિય ઘટનાને રોકવા માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રામાં ગજરાજ ભડકે નહીં અને બેકાબૂ ન થાય તેની માટે ખાસ દેશની પ્રથમ ગજરક્ષક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી અને ડ્રોન દ્વારા રથયાત્રા પર ચાંપતી નજર રાખવામાં […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદની કરી અટકાયત, જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન અંગે સઘન તપાસ શરૂ

અમદાવાદ રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદની કરી અટકાયત, જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન અંગે સઘન તપાસ શરૂ

Gujarat ATS search operation: અષાઢી બીજના આડે હવે માટ્ર બે દિવસ બાકી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. અષાઢી બીજની રથયાત્રા દરમિયાન કોઈ ખરાબ ઘટના ન બને તે માટે ગુજરાત એટીએસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અમદાવાદ રથયાત્રાના બે દિવસ પહેલા જ ગુજરાત એટીએસ દ્વારા પાટણના સિદ્ધપુરમાં સર્ચ […]

વાંચન ચાલુ રાખો
ગિરનાર અભ્યારણ્યમાં યાત્રાળુઓની સુરક્ષા માટે નિયમો જાહે	ર, પર્વત પર વન વિભાગના 25 ટ્રેકર કાયમી વોચ રાખશે

ગિરનાર અભ્યારણ્યમાં યાત્રાળુઓની સુરક્ષા માટે નિયમો જાહે ર, પર્વત પર વન વિભાગના 25 ટ્રેકર કાયમી વોચ રાખશે

જુનાગઢ શહેરમાં આવેલા ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગિરનારની નવી સીડી માર્ગ પર અંદાજે 50માં પગથિયા નજીક એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. જેમાં ખેડા જિલ્લાના 11 વર્ષીય મયુર ચૌહાણ ઉપર સિંહે હુમલો કર્યો હતો, જેમાં બાળકનું દુર્ભાગ્યે મૃત્યુ થયું છે. આ ઘટનાની ગંભીર નોંધ લઇ રાજ્ય સરકારનાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આજે  એક મહત્વપૂર્ણ […]

વાંચન ચાલુ રાખો
ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા સૂચના

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા સૂચના

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય વિભાગ વધુમાં વધુ કાર્યક્ષમતા સાથે સતત કામગીરી કરી રહ્યું છે. ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા માટે આજે સચિવાલય ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ રાજ્યમાં આ વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતના સાંસદ મયંકભાઈ નાયકને ફેમ ઇન્ડિયા સર્વેમાં દેશના સર્વશ્રેષ્ઠ સાંસદ તરીકે પસંદ કરાયા

ગુજરાતના સાંસદ મયંકભાઈ નાયકને ફેમ ઇન્ડિયા સર્વેમાં દેશના સર્વશ્રેષ્ઠ સાંસદ તરીકે પસંદ કરાયા

ગુજરાતના રાજકારણ અને દિલ્હી સંસદ ભવનથી એક ગર્વ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકને ‘ફેમ ઈન્ડિયા–એશિયા પોસ્ટ’ દ્વારા કરવામાં આવેલા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સર્વેક્ષણમાં દેશના ટોપ-5 ‘સર્વશ્રેષ્ઠ સાંસદ 2026’ (Greatest Parliamentarian) તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સંસદમાં તેમની જબરદસ્ત સક્રિયતા, નિયમિત ઉપસ્થિતિ અને જનહિતના મુદ્દાઓને મજબૂતીથી રજૂ કરવાના આધારે આ શ્રેષ્ઠ […]

વાંચન ચાલુ રાખો
કલોલમાં મહિલાનો નહાતો વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરનાર યુવકની હત્યા! પોલીસે દંપતીની કરી ધરપકડ

કલોલમાં મહિલાનો નહાતો વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરનાર યુવકની હત્યા! પોલીસે દંપતીની કરી ધરપકડ

ગાંધીનગર જિલ્લામાં એક દંપતીએ 20 વર્ષીય પાડોશીનું ગળું દબાવીને હત્યા કરી હતી. એવો આરોપ છે કે મૃતક યુવક 30 વર્ષીય મહિલાને જાતીય સંબંધ બનાવવા માટે બ્લેકમેલ કરી રહ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તેણે લગભગ બે મહિના પહેલા ગુપ્ત રીતે આરોપી મહિલાનો નહાવાનો વીડિયો તેના મોબાઇલ ફોન પર રેકોર્ડ કર્યો હતો. પોલીસને શંકા છે કે […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુ વચ્ચે દોડશે 2 નવી સ્પેશિયલ ટ્રેનો, જાણો શેડ્યૂલ અને સ્ટોપેજ

ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુ વચ્ચે દોડશે 2 નવી સ્પેશિયલ ટ્રેનો, જાણો શેડ્યૂલ અને સ્ટોપેજ

Valsad Velankanni Particular Prepare : પશ્ચિમ અને દક્ષિણ ભારત વચ્ચે રેલ્વે દ્વારા મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. દક્ષિણ રેલવેએ ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુને જોડવા માટે બે નવી વિશેષ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી ટ્રેનો ખાસ કરીને તમિલનાડુના પ્રસિદ્ધ તીર્થસ્થળ વેલંકન્ની જતા શ્રદ્ધાળુઓ માટે મોટી રાહત આપશે. સાથે જ પ્રવાસીઓ અને […]

વાંચન ચાલુ રાખો
માંજલપુર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને ટિકિટ આપી, ભાજપના સતીશ પટેલ સામે મુકાબલો

માંજલપુર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને ટિકિટ આપી, ભાજપના સતીશ પટેલ સામે મુકાબલો

Manjalpur By Elections: કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની માંજલપુર વિધાનસભા બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આ અંગે પાર્ટી દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી છે, જેમાં ભીખાભાઈ રબારીને સત્તાવાર ઉમેદવાર તરીકે નામ આપવામાં આવ્યું છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલ દ્વારા જારી કરાયેલ એક પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ માંજલપુર-145 વિધાનસભા […]

વાંચન ચાલુ રાખો
અમિત શાહે અમદાવાદમાં વૃક્ષારોપણ ઝુંબેશ શરૂ કરી; ₹405 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું

અમિત શાહે અમદાવાદમાં વૃક્ષારોપણ ઝુંબેશ શરૂ કરી; ₹405 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અંતર્ગત  અંદાજે 1.25 કરોડ વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ તેમજ એએમસી, ઔડા તથા માર્ગ અને મકાન વિભાગના મળીને અંદાજિત રૂ. 405 કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની  ઉપસ્થિતિમાં સાયન્સ […]

વાંચન ચાલુ રાખો